________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 170 (21) કાન , (રર) પ્રષ્ટિ રૂ–દેવવત્, (ર૩) પંપ ૮-૧૦૨–દેવત્રિક, વૈક્રિયદ્ધિક, નરકત્રિક, સ્થાવરાદિ , કુજાતિ 4, આહારદ્ધિક, અને આતપ એ 19 પ્રકૃતિ વિના શેષ 101 પ્રકૃતિ બાંધે, અને મૂળ આઠે કર્મ બધે. (ર) રર ૮-૭૨–જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 9. વેદનીય 2, નીચ ગોત્ર, 5 અન્તરાય, નરકાયુ, 26 મેહનીય ( પુરૂષવેદ–સ્ત્રીવેદ વિના), નરકશ્ચિક, પંચેનિદ્રયજાતિ, વિક્રિયદ્ધિક હુંડક, કુખગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, ત્રસાદિ 6, વર્ણાદિ. 4, અસ્થિરાદિ 6, તેજસ, કામણ, નિર્માણ, અને અનુરૂલવું એ છ૯ ઉત્તર પ્રવૃતિઓનો ઉદય હાય. અથવા સત્યાનધિંત્રિક બાદ. કરતાં 76 નો પણ ઉદય ગણાય. તથા મૂળકર્મ આઠેને ઉદય હોય. (ર) કોરા ૮-૭૨–ઉદયવત્ (ર૬) તા ૮-૪૮-~સુગમ છે. (27) શરીર –વૈક્રિય, તેજસ, અને કાર્મણ એ ત્રણ શરીર છે. (28) વંદુ છ-૧૨–મૂળબંધહેતુ ચારે છે, અને ઉત્તરબંધહેતુ સ્ત્રીવેદ, પુરૂષદ, દારિકગશ્ચિક, અને આહારકગદ્વિક એ છ વિના શેષ પ૧ બધહેતુ છે. | (ર૬) દયાન 8 (અશુભ), (રૂ) સંઘ –-દેવવ . (32) સંથાન –નારકને હૂંડક સંસ્થાન જ હોય. કારણકે નારકનું શરીર પીંખી નાખેલી પાંખવાળા પંખીના સરખું અતિબિભત્સ અને લક્ષણ રહિત કહેલું છે. (2) સમુદ્રઘાત તેજસ, આહારક, અને કેવલી મુઘાત વિના 4 સમુદઘાત છે. () માય -–મૂળભાવ પચે હોય, અને ઉત્તરભેદમાં 1 ઉપશમ સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યત્વ 15 ક્ષેપશમભાવ (મનઃ પર્યા, અને બે વિરડિવિના), 13 દથિકભાવ (3 શુભ લેહ્યા For Private And Personal Use Only