SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 160 નરકગતિમાં. (2) તિ 2 (નરકગતિ) (2) rfમા , () જાવ ( ત્રસકાય)--સુગમ છે. (8) રૂ-૨ (6) જે 1 (નપુંસક) () are ૪-રરૂ(૭) શાન 3, (8) ગાન 3, (2) સામ (અવિરતિ) (20) ના રૂ --વેદ વિના સર્વ દેવવત્, (1) જે રૂ–નારકને કૃષ્ણ, નીલ, અને કાપત, એ ત્રણ લેશ્યા હોય, તેમાં પણ પહેલી અને બીજી પૃથ્વીના દરેક નારકને કાપત લેશ્યા હોય, ત્રીજી નરકે પલ્યોપમઅસંખ્યય ભાગ અધિક ત્રણ પપમ આયુષ્ય સુધીના નારકેને કાપિત લેશ્યા હોય. પંકપ્રભા પૃથ્વીમાં કેવળ નીલ લેફ્યુજ છે, અને પાંચમી પૃથ્વીમાં ૫૫મઅસંખ્યય ભાગ અધિક 10 સાગરોપમના આયુષ્ય સુધીના નારકને નીલ લેહ્યા, અને તેથી સમચાદિ અધિક આયુષ્યવાળાને કૃષ્ણ લેશ્યા. છઠ્ઠી સાતમી પૃથ્વીમાં કેવળ કૃષ્ણ લેશ્યાજ છે. પહેલીથી સાતમી પૃથ્વી સુધીની લેશ્યાઓ અધિકાધિક મલિન હેય. (2) મગ 2, (13) રાષ૬, (24) સક્રિય દેવવ (1) મા –સર્વ સ્વરૂપ દેવવત્ પરંતુ નારકને મનેભણી લોમ આહાર ન હોય, કારણકે નારકને જે આહાર પ્રાપ્ત થાય છે તે અતિ અશુભ પરિણમનવાળે અને કર્ણકારી હોય છે, તથા સુધાની ઉપશાન્તિ કરી શકતા નથી, અને નારકી કુંભીપાકમાં ઉત્પન્ન થાય છે. (6) ગુજરથાન ક–દેવવત્ . (17) રમેટ ૨-–સંસિઅપર્યાપ્ત અને પર્યાપ્ત એ બે ભેદ ચાદ ભેદમાંના છે, અને પાંચસો ત્રેસઠમાંના ચૌદ ભેદ દ્વારવર્ણનમાં કહ્યા પ્રમાણે જાણવા. (28) જાતિ 6, (22) prm 20. (20) સં -2, For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy