________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
आण दोहकालिय- दिठ्ठीवा ओवरसिया केवि એટલે મનુષ્યને દીર્ધકાલિકી સંજ્ઞા ડાય છે, અને કેટલાએક મનુષ્યોને દ્રષ્ટિવાદોપદેશિકી સત્તા પણ છે. ” એ પ્રમાણે મનુષ્ય દંડકમાં કહ્યું છે પરંતુ દેવ, નારક અને તિર્યંચના દંડકમાં કેટલાએકને દ્રષ્ટિવાદોપદેશિકીસના બિલકુલ કહીજ નથી, તેના આશય શ્રી દંડક પ્રકરણના કર્તા જાણે.૨
( ૨૧ ) ઉપયાગ ૧૨૩પયુચતે આમા વસ્તુપછેિ; प्रत्यनेनेत्युपयोगः- ~~આત્મા જેના વડે પદાર્થ જ્ઞાન પ્રત્યે જોડાય તે ઉપયાગ. આત્માના જ્ઞાનગુણુ અને દર્શનગુણુમાં ઉપયાગ એજ મૂળ કારણ છે, કારણ કે વિશેષ ઉપયાગ તે જ્ઞાન, અને સામાન્ય ઉપયાગ તે દર્શન, એ અન્નેમાં ઉપયોગ સાધારણ કારણ છે. દરેક પદાર્થ સામાન્ય અને વિશેષ ધર્મયુક્ત છે, તેમાં આત્મા જ્યારે
૧–૨ અનેક ગ્રંથામાં સામાન્યતઃ સમ્યષ્ટિ જીવાને દ્રષ્ટિવાદોપદેશકી સંજ્ઞા કહી છે, તે કારણથી સર્વ સભ્યષ્ટિ જીવાનુ` સહજે ગ્રહણ થઈ શકે છે. શ્રી દ્રવ્યલેાકપ્રકાશમાં પણ કહ્યું છે કે—
छद्मस्थसम्यग्द्रष्टीनां, श्रुतज्ञानात्मिकान्तिमा મતિાપા નિર્મુત્તા, સંજ્ઞાતીતા બિના: સમે || 2 || અર્થા:-છદ્મસ્થ સભ્યષ્ટિ જીવાને શ્રુતજ્ઞાનરૂપ છેલ્લી પદેશિકી ) સન્ના હાય છે. અને મતિજ્ઞાનના વ્યાપારથી રહિત થયેલા સર્વ વળી સંજ્ઞા રહિત છે.
દ્રષ્ટિવાદો
આ પાઠ ઉપરથી સ્પષ્ટ સબવે છે કે સર્વજ્ઞ સિવાય સ` છદ્મસ્થ સભ્યષ્ટિયાને દ્રષ્ટિવાદેશિકી સંજ્ઞા હોય છે, તેા શ્રી દંડક પ્રકરણના કર્તાએ મનુષ્ય દંડક માટે વિઠ્ઠીયાગો વપત્તિયા ઢવિ કહ્યું, અને દેવ, નારક અને તિર્યંચના દંડકમાં સંજ્ઞાદ્વાર લગાડતાં—
चविह सुरतिरिपसु, निरपसु दोहकालिगी उन्न विगले हेउवपसा, सन्ना रहिया थिरा सव्वे ॥ १ ॥ અથઃ——ચારે પ્રકારના દેવામાં, ગતિર્યંચામાં અને નારક જીવમાં દાકાલિકી સંજ્ઞા છે, વિકલેન્દ્રિયેયને હેતુવાદ્મપદેશિક સંજ્ઞા છે, અને સર્વે સ્થાવરા સંજ્ઞા રહિત છે—આ ગાથામાં કેટલાક દેવાદિને પણ દ્રષ્ટિવાદેાપદેશિકી સંજ્ઞા કહી નથી તે આશય શ્રી મહુશ્રુત જાણે.
For Private And Personal Use Only