________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 307 (36) યોનિ–પંચેન્દ્રિય સંબંધિ ર૬૦૦૦૦૦ નિ છે, અને સચિત્તાદિ બાર ભેદમાંની અચિત્ત અને વિદ્યુત વિના 10 ચોનિ છે. (14) પર્યાપ્ત સંરિપંચેન્દ્રિયમાં. (2) જત 4, (2) aa 1, (3) ય ? (ત્રસ), (4) ચા 21, (6) વેર રૂ, () વાવ કે-ર૧, (7) જ્ઞાન , (8) સાન 3, (6) સંયમ 7, (20) રર 4, (22) રથા 6, (2) મથ 2, (23) સીરવ , (24) 3 2 (સંશિ), (ર) મારો 2, (26) ગુજસ્થાન 4, (7) નામે 2-222 (અપયસસંશિવત્, પરન્તુ અપર્યાપ્ત ને સ્થાને પર્યાપ્ત શબ્દ કહે), (28) પર્યાણિ 6, (12) પ્રાઇબ 20, (20) સંશા 4-2 (હેતુપદેશિકી વિના), (22) ૩પન 22, (2) દર રૂ, (ર૩) વૈધ ૮-૨૦--સુગમ છે. (ર૪) 34 ૮-૨૦૨–મૂળકર્મ આઠને ઉદય છે, અને ઉત્તરભેદમાં કુતિ , અપર્યાપ્ત નામકર્મ, આનુપૂવી જ, આતપ, સ્થાવર, સૂક્ષ્મ, અને સાધારણ એ 13 પ્રકૃતિ વિના 109 પ્રકૃતિને ઉદય કરણપર્યાને હોય, અને લબ્ધિપર્યાપ્તને તે ચાર આનુપૂવી સહિત 113 પ્રકૃતિને ઉદય હાય. * શ્રી વિજય વિમલ ગણું વરચિત બન્ધોદયસત્તા નામના ગ્રન્થમાં पण नत्र दो अडवीसा, चउरो सठ्ठी दुगं च पंच कमा पजाणं सन्नीणं, पणरसयं उदयपयडीओ // 21 // એ ગાથામાં કુજાતી 4, સ્થાવર, સૂક્ષ્મ, અને સાધારણ એ સાત પ્રકૃતિ વિના નામકર્મની 60 પ્રકૃતિનો ઉદય ગણી પર્યાપ્તસંગ્નિ જીવને 115 પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે તે વિચારવા યોગ્ય છે. કારણકે આતપ અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય સંક્ષિપર્યાપ્તને કેવી રીતે ગણી શકાય ? માટે અહિં 13 પ્રકૃઓિ બાદ કરી 109 ને ઉદય કહ્યો છે. For Private And Personal Use Only