________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 182 (24) 32 ૮-૮૨–મૂળપ્રકૃતિ સંબંધિ આઠનો અને ઉત્તરપ્રકૃતિ સબંધિ વૈક્રિયઅષ્ટક, નરત્રિક, ઉગ્ય, સ્ત્રી, પુરૂષ, 4 ઇતરેન્દ્રિય, આહારક 2, સંઘયણ 5, સંસ્થાન 5, સુખગતિ, જીનનામ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, સુભગ, આદેય, સમ્યકત્વ, મિશ્ર, એ 40 વિના 82 પ્રકૃતિને ઉદય છે. (ર) કોરા ૮-૮ર–ઉદયવત. (રદ) સત્તા ૮-–મૂળ પ્રકૃતિ સંબંધિ આઠની અને ઉત્તરપ્રકૃતિ સંબંધિ જીનનામ, દેવાયુ, અને નરકાયુ વિના 145 પ્રકૃતિની સત્તા છે. (ર૭) રરર રૂ–કીન્દ્રિયોને દારિક તૈજસ અને કાર્પણ એ ત્રણ શરીર છે, શેષ વૈક્રિયશરીર લબ્ધિના અભાવે અને આહારકશરીર ચારિત્રના અભાવે હેય ન.િ (28) હેતુ કર–એકેન્દ્રિયવતુ. પરન્તુ અત્રતમ 1 ઈન્દ્રિય વધે, ત્યારે રોગમાં વક્રિયના 2 ગ ઘટી, અસત્યામૃષા વચનગ વધે, જેથી 1 મિથ્યાત્વ, 8 અત્રત, 23 કષાય અને 4 ચેગ સહિત 36 ઉત્તરબંધહેતુ થાય. (ર૧) ધ્યાન ૦–કીન્દ્રિયેને મનના અભાવે ધ્યાનહાય નહિ. (30) સંચળ –દ્વીન્દ્રિય જીવોમાં કેટલાએક શંખ ઠંડા વિગેરે જીવોને શંખ કેડારૂપ હાડ હોય છે, અને તેઓ તથા પ્રકારના મજબૂત બંધારણવાળા નહિ હોવાથી ધિન્દ્રિયેને 1 સેવા સંઘયણ છે. (22) વંશાન –ીન્દ્રિય જીવોના શરીરના અવય લક્ષણ યુક્ત નહિ હોવાથી માત્ર એક હુડક સંસ્થાન કહ્યું છે. (૩ર) રમુઘતિ રૂ–વદના, કષાય અને મરણ એ 3 સમુઘાત હય, શેષ સમુદ્દઘાત લબ્ધિ અભાવે ન જાય. (23) માત્ર રૂ-ર (ર–ક્ષપશમ, ચિક, અને પારિભુમિક એ 3 મૂળ ભાવ ડેવ છે, અને 2 અજ્ઞાન, 5 દાનાદિ, For Private And Personal Use Only