________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 181 કરે ત્યાં બીજે સમયે અનાહાર, અને ત્રસ નાડીમાં નીચેથી ઉપર વા ઉપસ્થી નીચે જઈ ઉત્પત્તિસ્થાને પહોંચે ત્યાં આહારી હોય. એ પ્રમાણે વધુમાં વધુ એક સમય અનાહારી છે. વળી દ્વોન્દ્રિ છ દિશિમાંથી આવેલા સચિત્તાદિ ત્રણે પ્રકારના પુદ્ગલને આહાર કરે છે, એ જાદિ ત્રણે પ્રકારને આહાર હોય છે, તેમાં આજઆહાર અનાગિક અને લેમ આહાર આગિક તથા અનાજોગિક પણ છે, વળી એકેન્દ્રિયેની અપેક્ષાએ શ્રીન્દ્રિયાદિ જી હેતુપદેશિકી સંજ્ઞાયુક્ત હોવાથી કંઇક અધિક સંજ્ઞાવાળા હોય છે તેથી એ જીવોને માહાર આભગિક પણ હોઈ શકે છે, અને કલાહાર તે આગિકજ હોય છે. શાસ્ત્રમાં ફક્ત એકેન્દ્રિયોને લેમાહાર અનાગિકજ કહ્યો છે, બાકીના સર્વ જીવોને માહાર આગિક અને અનાગિક બન્ને પ્રકારના હોય. તેમાં પણ દેવને મને ભક્ષણ માહાર આગિકજ હોય. () ગુજરાત ર–મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુણસ્થાન છે. (7) કીમે ર-ર–ચાદ ભેદની અપેક્ષાએ અપર્યાપ્ત કીન્દ્રિય અને પર્યાપ્ત દ્વીન્દ્રિય એ બે ભેદ છે, અને પાંચ સઠ ભેદની અપેક્ષાએ પણ એજ બે ભેદ છે. (28) વિના –કીન્દ્રિયને આહાર, શરીર, ઈન્દ્રિય. ઉચ્છવાસ, અને વચન એ પાંચ પતિએ છે. (21) શાખ ૬-ઉચ્છવાસ, આયુષ્ય, સ્પર્શેન્દ્રિય, છહે. ન્દ્રિય, કાયાગ અને વચનગ એ છ પ્રાણ કીન્દ્રિયોને હોય છે. (ર૦) સં ઇ-૨–આહારાદિમાંની ચારે સંજ્ઞા અને હેતુપદેશિકી આદિ ત્રણ મહેલી એક હેતુપદેશિકીસંજ્ઞા છે. (22) 4 રૂ, (રર) દિર ર–એકેન્દ્રિયવત (23) વિષ ૮-૧૦૧–મૂળ પ્રકૃતિ સંબંધિ આઠને અને ઉત્તર પ્રવૃતિ સંબંધિ એ નવ પ્રકૃતિને બંધ છે. For Private And Personal Use Only