SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 18 શ્રીન્દ્રિયમાં. (2) નરમ –તિર્યંચગતિ. (2) ગિર–કીન્દ્રિયોને સ્પર્શ અને જીલ્ડા એ બે ઈન્દ્રિયે છે. (3) ક –કીન્દ્રિયો ત્રસકાય છે. (9) ચા –દારિક કાયોગ, દારિકમિશ્ર કાગ, કાર્મસુકાયેગ અને અસત્યામૃષા વચનગ એ ચાર વેગ છે, એ જીની અસ્પષ્ટ ભાષા હોવાથી (વર્ણ પંક્તિરૂપ ભાષા નહિ હોવાથી અસત્યામૃષા વચનયોગ કહ્યો છે, કારણકે સત્ય, અસત્ય અને મિશ્રવચનગ સપષ્ટ વર્ગોચ્ચાર કરનાર ને કહ્યા છે. (2) વેર ––ન્દ્રિયને નપુંસક છે. (6) જાય છે-રર–એકેન્દ્રિયવત્, (7) ર 0 (૨)–ીન્દ્રિયાને અપર્યાપ્તપણમાં અલ્પકાળા સાસ્વાદન સમ્યકત્વ હેવાથી કર્મચન્થને મતે મતિ અને શ્રુત એ છે જ્ઞાન ન હોય, અને સિદ્ધાન્તમતે સારવાદન ભાવમાં એ બે જ્ઞાન હોય. (8) શાન –મતિ અને શ્રુત એ બે અજ્ઞાન છે. (2) સંયમ ર–એક અવિરતિ ચારિત્ર છે. (20) –અચક્ષુદર્શન તે પદ્રિયના સામાન્ય ધરૂપ છે. (22) હૈયા –કૃષ્ણ, નીલ અને કાપેત એ ત્રણ અશુભ લેશ્યાઓ છે. (22) મચ 2, (શરૂ) ત્ત 2 (24) સંઝિલ - એકેન્દ્રિયવતું. (29) સાદા ૨–વિગ્રહગતિમાં એક સમય અનાહારી છે, પરંતુ ર-૩ સમય નહિ, કારણકે વિદિશિમાંથી દિશિમાં આવે તે સમયે આહારી છે, પુનઃ દિશિમાંથી નિકળી ત્રસનાડીમાં પ્રવેશ For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy