SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 450 (31) 6 संस्थानमा 36 द्वारोनी प्राप्ति. સમચતુરન્સ સંસ્થાનમાં. નીચે કહેલાં 14 દ્વારો સિવાયનાં શેષ 22 દ્વારનું સ્વરૂપ સર્વે ઉત્તરભેદ સહિત સુગમ હોવાથી યથા... સ્વયં વિચારવું. (8) જત રૂ–નરકગતિ વિના. (2) રુદ્રિક 1, (3) વાય ? (ત્રસ),–સુગમ છે, કારણકે અપંચેન્દ્રિયને સમચતુરસ સંસ્થાન ન હોય. (24) સંક્ષિ –સંશિને જ સમચતુરસ સંસ્થાન હોય માટે. () આદર 2- દિશિને આહાર હોય છે. અને એજ આહાર વાર્ષભનારાશ સંઘવેણુવતું ન હોય. અનાહારીપણું કેવલી સમુઘાતમાં અને અયાગીપણામાં છે. શેષ સ્વરૂપ સુગમ છે. 17) કીર્મદ ૨-૨૦–ચૌદ છવભેદમાંના સંગ્નિ સંબંધિ ૨.જીવભેદ છે, અને પાંચ ત્રેસઠમાંથી 101 સમુર્ણિમ મનુષ્ય, 10 સમુચિઠ્ઠમ તિર્યંચ, 28 અપંચેન્દ્રિય અને 14 નારક એ 153 સિવાય શેષ 410 જીવભેદ છે. (20) સં -ર–હેતુપદેશિકી સંજ્ઞા નહિ હોવાથી. (ર) 34 ૮-૨૦૨–સ્થાવર, એકેન્દ્રિય, સૂમ, સાધારણ, આતપ, 3 વિકસેન્દ્રિય, નરકક્રિક, 1 અપર્યાપ્ત, 4 આનુપૂવ, અને 5 અન્ય સંસ્થાન એ 20 વિના શેષ 102 પ્રકૃતિને ઉદય હાય. (ર) ૩રના ૮-–ઉદયવસ્.. (32) સંથાર –એક સમચતુરન્સ સંસ્થાન હાય. (33) મrs -૧૨–નરકગતિ વિના સર્વે ભાવ હોવાથી. (34) વના –જન્મદેહની જઘન્ય અવગાહના પર્યાપ્ત જીવ જેટલી પ્રાયઃ અંગુલને અસંખ્યાતમભાગ હોઈ શકે. શેષ For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy