________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રજજુ છે. કારણકે અર્ધનારાચ સંઘયણ મરણ પામી ચેથી નરક સુધી જાય, અને કિલિકા સંઘયણી ત્રીજી નરક સુધી જાય. શેષ સ્વરૂપ બીજા ત્રીજા સંઘયણવત. સેવાર્તા સંઘયણુમાં 29 દ્વારા ચોથા પાંચમા સંઘયણ તુલ્ય છે, શેષ 7 કારો નીચે પ્રમાણે છે. (2) બ્રિચ ૨-૩-ક-ક– આ સંઘયણ કીન્દ્રિયાદિકને પણ પણ હોય છે માટે દ્વીન્દ્રિયાદિ 4 જાતિ છે. (27) મે ૨૦૨૭–ચૌદમાંના ચાર એકેન્દ્રિય સિવાય 10 જીવભેદ છે, અને પાંચસેત્રેસઠમાંથી સામૂર્ણિમ મનુષ્ય 101, પંચેન્દ્રિય તિર્યંચ 20, કર્મભૂમિનર 30, અને વિકસેન્દ્રિય 6 એ 157 જીવભેદ છે. (20) સં -રૂ–અહિં સમૂર્ણિમ સંબંધિ હેપદેશિકી સંજ્ઞા પણ છે માટે સર્વે સંજ્ઞાઓ હેય. (ર૪) 34 8-202-3 વિશ્લેન્દ્રિય અને 1 અપર્યાપ્ત એ 4 પ્રકૃતિ સહિત કિલિકા સંઘયણવત્. (ર૬) વોરણ ૮-૨૦૨–ઉદયવત્, (34) અવગાહમા–સમુઘાત અવગાહના દીર્ઘ 2 રજજુ પ્રમાણ છે. કારણકે સેવા સંઘયણી જીવ મરણ પામી દેવકમાં મહેન્દ્ર નામના ચેથા દેવલોક સુધી જાય છે, અને ત્યાં સુધીમાં બે રજજુ જેટલી લંબાઈ છે. શેષ સ્વરૂપ કિલિકાવત્ - (36) શનિ-વિશ્લેનિદ્રયની 6 લાખ, તિર્યંચપંચેન્દ્રિયની 4 લાખ અને મનુષ્યની 14 લાખ મળી 24 લાખ એનિ છે. અને સચિત્તાદિ સર્વે ભેદવાળી નિ છે. // इति संघयणषट्के 36 द्वारप्राप्तिः समाप्ता / / For Private And Personal Use Only