________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (11) અપર્યાપ્ત અસંપિચેન્દ્રિયમાં. (2) જતિ ર–તિર્યંચગતિ અને મનુષ્યગતિ. કારણકે તિજગતિમાં સમુચ્છિમ જળચર વિગેરે અસંપિચેન્દ્રિય છે, અને મનુષ્યગતિમાં સમુસ્કિમ મનુષ્ય અસંક્ષિપચેન્દ્રિય છે. શેષ દેવ નારકગતિમાં સમુચ્છિમપણું હાય નહિ, તેથી અસશિપણું પણ હોય નહિ. (2) દ્રિક , (3) કાગ 2 (સ.)-સુગમ છે. (4) જૈન ર–અપર્યાપ્ત અવસ્થા હોવાથી અંદારિકમિશ્ર અને કાશ્મણ એ બે હોય. (1) વેદ 2 (૩)--અસંસિમાં એક નપુંસકવેદ ભાવવંદ રૂપ છે, અને દ્રવ્યવેદ (લિગ) ત્રણે છે, કારણકે સમુરિઝમ જળચર વિગેરે તિચો ત્રણે લિંગવાળા હોય છે, અને સમુચિછમ મનુષ્ય તે બન્ને રીતે નપુંસક છે. (6) વાવ ક-રરસુગમ છે. (7) જ્ઞાન 0 (2 –સમૃમિ જળચર વિગેરે તિર્યંચને સાસ્વાદન ગુણસ્થાન છે તેથી કર્મગ્રંથકાર જ્ઞાન ન હોય એમ કહે છે, અને સિદ્ધાંતકાર જ્ઞાન હોવાનું કહે છે. સમુ૭િમ મનુષ્યને તે સાસ્વાદન ગુણસ્થાન જ ન હોય માટે જ્ઞાન પણ ન હોય. (8) iાન 2, (2) સંયમ ? (અવિરતિ), (20) રર ? (અચક્ષુ), (22) રા રે (અશુભ), (22) મચ 2(20 કથાત્ર 2 ( મિથ્યાત્વ અને સાસ્વાદન ), (6) સંજ્ઞિત્વ ? (અસંક્સિ), (1) આર 2, (26) સુથાર (પહેલાં બે -- સુગમ છે. (37) મે ૨–૬–ૌદ ભેદમાંથી અસંક્ષિપર્યાયરૂપ એક ભેદ છે, અને પાંચસે ત્રેસઠ જીભેદમાંથી 101 સમુરિઝમ મનુષ્ય, અને 5 સમુચ્છિમઅપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય એ 106 જીવભેદ છે. For Private And Personal Use Only