________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે શાસ્ત્રમાં પર્યાસને ચક્ષુદર્શન કહેલું છે, પણ અપર્યાપને નહિ. (28) જેતુ - રૂદ–ચક્ષુઈન્દ્રિયરૂપ એક અવિરતિ અધિક ગણવાથી. અહિં અપર્યાસને ચક્ષુદર્શન નથી તે પણ ચક્ષુઈન્દ્રિયની અવિરતિ હોય છે. (10) પર્યાપ્ત ચતુરિન્દ્રિયમાં. અતિ વિગેરે 28 દ્વારે પર્યાપ્ત નીન્દ્રિય તુલ્ય છે, પરંતુ ત્રીનિદ્રયને સ્થાને ચતુરિદ્રિય શબ્દ કહે. શેષ 8 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે - (2) નિકા ક–સ્પર્શેન્દ્રિય, હા, નાસિકા, અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિય છે, (20) રરર ર–ચક્ષુ અને અચક્ષુદર્શન. (22) ઘrળ ૮-ઈન્દ્રિય 4, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, કાયગ, અને અસત્યામૃષા વચનગ એ 8 પ્રાણુ છે. (22) કપોળ ક—મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન, અને રાક્ષુદર્શન એ ચાર ઉપગ છે. (28) કંપતુ કરૂ–મિથ્યાત્વ 1, અવિરતિ 10, કષાય 23, અને ગ 2 એ પ્રમાણે 36 ઉત્તરબંધહેતુ છે. (33) માય રૂ-ર-ચક્ષુદર્શન અધિક ગણવાથી. (3) મ દન–જન્મદહની ઉત્કૃષ્ટ અવગાહના એક જન પ્રમાણ છે. એવડા મેટા ચાર ગાઉના ભમરા વિગેરે ચતુરિન્દ્રિય જીવે અઢીદ્વિીપ બહારના દ્વિીપ સમુદ્રોમાં ઉત્પન્ન થાય છે. શેષ સ્વરૂપ ત્રીન્દ્રિયવતું. () feથતિ–ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 6 માસ, અને ઉત્કૃષ્ટ કેયસ્થિતિ સંખ્યાત માસની છે. છ છ માસના કેટલાક પર્યાભવ ગણતાં સંખ્યાત માસની કાયસ્થિતિ થાય છે. - - - For Private And Personal Use Only