________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 371 (28) ક–સમુચ્છિમ પંચેન્દ્રિયને જે કે પાંચ પર્યાતિ છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં વચનપર્યાપ્તિ સમાપ્ત નહિ થવાથી વચનપર્યાપ્તિ નથી, શેષ આહાર, શરીર, ઈન્દ્રિય, અને ઉચ્છવાસ એ જ પર્યાતિ છે. (22) બાળ ૮–સમુર્ણિમ તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં વચનગ, અને મનગ વિના શેષ આઠ પ્રાણ હેાય છે, સમુસ્કેિમ મનુષ્યને જીવવિચારાવચેરીમાં સાત આઠ પ્રાણ કહ્યા છે તેને વિસંવાદ પાંચરત્રેસઠ જીવભેદમાં દ્વારપ્રાપ્તિ પ્રસંગે દર્શાવાશે. (20) સં ૪-૦–અપર્યાપ્ત અવસ્થા હોવાથી આહારાદિ ચારે સંજ્ઞા હેાય પરતુ હેતૂપદેશિકી વિગેરેમાંની એક પણ સંજ્ઞા ન હોય. () ૪થા રૂ (ધો–કર્મગ્રંથમતે બે અજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ છે, અને સિદ્ધાન્ત તે બે જ્ઞાન સહિત પાંચ ઉપયોગ છે. (રર) દfછ ર–મિથ્યાત્વ અને સાસ્વાદન સમ્યત્વષ્ટિ. (ર૩) % ૮-૨૦૧—વિકસેન્દ્રિયવતું. (ર૪) કફ, ૮-૦૭-જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 9, વેદનીય 2, મેહનીય 24 ( બે વેદ અને મિશ્ર તથા સમ્યકત્વ વિના ), મનુષ્પાયુષ્ય, તિર્યગાયુષ્ય, ધૃદયી 12, તિર્યગઢિ, મનુષ્યદ્વિફ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, અપર્યાપ્ત, દુર્ભાગ, અનાદેય, અયશ, હુંડક, સેવાd, ઉપઘાત, પ્રત્યેક, ઔદારિકશ્ચિક, નીચ નેત્ર, અને અન્તરાય પે એ પ્રમાણે 77 પ્રકૃતિઓને ઉદય લબ્ધિઅપર્યાપ્તને હોય. (ર) કોરા ૮-૭૯–ઉદયવસ્. (ર૬) સત્તા ૮-૪જીનનામ નરકાયુ અને દેવાયુ વિના. (27) શરીર રૂ--ઔદારિક, તેજસ, અને કાર્મણ. (8) વધતુ ક-૩૭--મિથ્યાત્વ 1, અવિરતિ 11 (મન વિના), કષાય 23, અને ગ ર એ પ્રમાણે 37, For Private And Personal Use Only