________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 146 (5) વેદ 3. સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુંસકવેદ, (6) ક્યાય 4 તથા પ. ફોધ, માન, માયા અને લેભ એ ચાર મૂળ કષાય છે, એના 16 ઉત્તરભેદ તથા નેકષાય મળી રપ કષાય તે નીચે પ્રમાણે - 1 અનંતાનુબંધિકોધ 14 અપ્રત્યાખ્યાની લેભ 2 અપ્રત્યાખ્યાનીÀધ ૧પ પ્રત્યાખ્યાની લાભ 3 પ્રત્યાખ્યાની ક્રોધ 16 સંજવલન લાભ 4 સંજવલનોધ 9 નેકષાય. 5 અનંતાનુબંધિમાન 1 હાસ્ય * અપ્રત્યાખ્યાનીમાન 2 રતિ 7 પ્રત્યાખ્યાનીમાન 3 અરતિ 8 સંજવલનમાન 4 શેક 9 અનંતાનુબંધિમાયા 5 ભય 10 અપ્રત્યાખ્યાનીમાયા 6 દુગછા 11 પ્રત્યાખ્યાનીમાયા 7 સ્ત્રીવેદ 12 સંજવલનમાયા 8 પુરૂષદ 13 અનંતાનુબંધિભ 9 નપુંસકવેદ (7) જ્ઞાન પ. 1 મતિજ્ઞાન, 2 શ્રુતજ્ઞાન, 3 અવધિજ્ઞાન, 4 માર્ચ - જ્ઞાન અને 5 કેવળજ્ઞાન. (8) અજ્ઞાન 2. 1 મતિજ્ઞાન, 2 શ્રુતજ્ઞાન અને 3 વિભગન્નાન. (9) સંયમ 7. 1 સામાયિક ચારિત્ર, 2 છેદો પસ્થાપનીય ચારિત્ર, ૩પરિહારવિશુદ્ધ ચારિત્ર, 4 સૂક્ષ્મસંપરાય ચારિત્ર, પ યથા ખ્યાત ચારિત્ર, દ દેશવિરતિ ચારિત્ર અને 7 અવિરતિ ચારિત્ર. For Private And Personal Use Only