SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રરર ન સત્ય કે ન અસત્ય હોવાથી અસત્યઅમૃષા અથવા વ્યવહાર ભાષા કહેવાય છે. (રૂ) ક –-વ્યવહાર ભાષા બોલનાર છ કાયમાંથી ત્રણકાયના જજ હોય છે, કારણકે શેષ પૃથ્વી આદિ પાંચ નિકાયના એકેન્દ્રિય જીવો જીલ્લાના અભાવે બેલી શક્તા નથી. (4) ચન 20, (ઈતર વચનગ 3, ઐ૦ મિશ્ર, કામણ વિના) (1) વેર રૂ, (6) કપાય છ–ર–એ સુગમ છે. (7) કાન ૯–સર્વ સત્ય અને વ્યવહાર એ બે ભાષાઓ બેલે છે, અને છઘસ્થ જી ચારે પ્રકારની ભાષા બોલે છે, માટે વ્યવહાર ભાષાગમાં ચાર છાઘસ્થિક જ્ઞાન અને એક કેવળજ્ઞાન એમ પંચે જ્ઞાનને સમાવેશ થઇ શકે છે. (8) 3rs 3, () 7, (20) ઇન ઇ, (2) aa દુ, (22) મણ 2, (23) –સુગમ છે. (4) સંાિ ર–વ્યવહારભાષા બોલનાર શ્રીનિદ્રય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય એ સર્વ અસંક્ષિ છે, અને શેષ દેવાદિ સંજ્ઞિ છે માટે વ્યવહાર ભાષાગમાં સંક્ષિ અને અસંક્ષિ એ બને ભેદ પ્રાપ્ત થાય છે. (29) –#ાષાને ઉચ્ચાર સર્વ પર્યામિએ પર્યાપ્ત જીને હાય છે, માટે વિગ્રહગતિમાં અનાહારીપણુ વખતે ભાષાએગ ન હોય. તેમજ કેવલી મુદ્દઘાત વખતે અનાહારીપણામાં માત્ર કાયગજ હોય છે, અને અગી અવસ્થામાં સર્વથા ભેગને અભાવ છે, માટે વ્યવહારભાષાને ઉચ્ચાર અનાહારકપણામાં નથી પરન્ત આહારકપણુમાંજ છે, અને તે આહારકપણાના એજ આદિ ભેદ સામાન્ય મનેયેગમાં કહ્યા પ્રમાણે જાણવા (26) ગુજરાન શરૂ, (27) ઝારા ૯-રર૦ (સામાન્ય વચનગવત્ ), (28) , (1) પ્રાગ 2 –સુગમ છે. (20) સં -–આહારદ્ધિ સંજ્ઞામાંની ચારે સંજ્ઞા હોય, For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy