________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૧ અને હેતૂપદેશિકો આદિ ત્રણે સંજ્ઞા હેય. કારણકે વ્યવહાર ભાષા બોલનાર તે દ્વીન્દ્રિયાદિ અસંક્સિજીવો પણ છે, અને તે દ્વીન્દ્રિચાદિ અસંજ્ઞિ અને એક હેતુપદેશિકી સંજ્ઞા જ હોય છે, શેષ સંક્ષિજીને દીર્ઘકાલિકી અને દ્રષ્ટિવાદેપદેશિકી સંજ્ઞા છે. માટે ઝવહારભાષાગમાં હેતૂપદેશિકી વિગેરે ત્રણે સંજ્ઞાઓ હોય છે. (22) 3 22, (રર) પુષ્ટિ 3, (ર૩) વૈષ ૮–ર– સુગમ છે. (ર૪) 32 8-22, (ર) થી ૮-૨૨–પ્રથમ મનોગમાં કહેલી 109 પ્રકૃતિઓના ઉદય અને ઉદીરણામાં દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિય નામકર્મને ઉદય અને ઉદીરણુ વધારતાં 112 ને ઉદય અને 112 ની ઉદીરણ હેય. કારણકે દ્વીન્દ્રિયાદિકને વ્યવહારવચનગ હોય છે. (ર૬) રા 8-148, (27) રર . (28) (26) દયાન 4, (20) સંયથઇ 6, (22) સંરચન 6, (32) સમુવાત 6 (22) માગ કર—સુગમ છે. (ર) સરાવના, (2) રિજિ, (36) નિ–સામાન્યપણે મગ અને વચનગવત, પરંતુ નિને સંબંધ સામાન્ય વચનગવત જાણ. દારિકમિશકાયગમાં. (2) જત 2 –તિર્યંચ અને મનુષ્યનેજ દારિકશરીર હોય છે, તેથી એ બે ગતિવાળાને ઉત્પત્તિના બીજા સમયથી શરીરપર્યામિ સમાપ્ત ન થાય ત્યાં સુધી દારિકમિશ્ર (તેજસકાર્મણયુક્ત દારિક) કાયમ હોય છે, અને શરીરપર્યાપ્તિ સમાપ્ત થયા બાદ તુર્ત દારિક કાયયેગ હેય છે, અથવા ચતુર્થ કર્મગ્રંથ પ્રમાણે સ્વગ્ય સર્વ પયૉપિઓ સમાપ્ત ન થાય ત્યાંસુધી દારિકમિશકાય અને સ્વચ્ચ સર્વપર્યાપ્તિઓ સમાપ્ત થયા For Private And Personal Use Only