SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 268 કારણકે તે વખતે સ્ત્રીવેદનો ઉદય નથી, તેમજ ભાસ્ત્રીમાં આહારપણું ઉત્પત્તિના પ્રથમ સમયથી શરૂ છે. (26) ગુજસ્થાન 6 (૨૪)–ભાવીને નવ તથા દ્રવ્યસ્ત્રીને દિ ગુણસ્થાન હોય. (17) નમે ર-રૂઝ (2-30)-14 નારક, તથા સનસ્ આદિ 10 ક૫, 9 વેચક, 5 અનુત્તર, 2 ઉર્ધ્વકિલિબષિક, અને 9 લોકાન્તિક એ 35 પર્યાપ્ત અને 35 પર્યાપ્ત મળી 70 પ્રકારના દેવ, 101 સમુરિછમ મનુષ્ય, અને 10 ગજતિર્યંચ સિવાય તિચેચના 38 ભેદ, એ પ્રમાણે ર૨૩ ભેદ સિવાયના શેષ 340 જીવભેદ ભાવસ્ત્રીવેદમ હોય, અને 14 જીવભેદની અપેક્ષાએ સંજ્ઞિ અપર્યાપ્ત તથા સંજ્ઞિ પર્યાપ્ત એ બે જીવભેદ હોય. તેમજ દ્રવ્યસ્ત્રીવેદમાં ચાદમાંથી એક સંસિ પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે ભેદ હોય, અને ઉત્તર જીવભેદ પૂર્વોક્ત ૩૪૦માં 10 સમુચ્છિમ જળચરાદિ તિર્યંચ પંચેન્દ્રિય મેળવતાં 350 જીવભેદ હોય. (28) vaff —દ્રવ્ય તથા ભાવ સ્ત્રીવેદમાં 6 પર્યાતિઓ છે. (26) પ્રાણ ૨૦–સુગમ છે. (20) સં ક–ર–બને સ્ત્રીને આહારાદિ ચારે સંજ્ઞા છે, અને હેતુપદેશિકી વિગેરે ત્રણમાંની દીર્ધકાલિકી અને દષ્ટિવાદિકી સંજ્ઞા છે. (22) ૩પયોગ 20 (૨૨)–ભાવસ્ત્રીને કેવળકિક સિવાય 10 ઉપયોગ અને દ્રવ્યસ્ત્રીને કેવળદ્ધિક સહિત 12 ઉપયોગ છે. (રર) ર રૂ—બને સ્ત્રીને ત્રણે દષ્ટિ છે. (ર૩) વૈધ ૮–૧૦–મૂળ 8 કર્મને અને ઉત્તરભેટે 120 કર્મનો બંધ છે. ( સ્ત્રી આહારદ્રિક બાંધી શકે પણ ઉદયમાં ન લાવી શકે.) (ર૪) 32, ૮-૨૦૬–મૂળ આઠે કર્મનો ઉદય છે, અને ઉત્તરભેદમાં નરકત્રિક મુજાતિ , સ્થાવર, સૂમ, સાધારણ, For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy