________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 320 1 બ્રહ્મસ્વર્ગના દેવ, 1 મધ્ય કિબિષિકદેવ, અને 9 લેકાન્તિક એ 13 અપર્યાપ્ત તથા 13 પર્યાપ્ત મળી 26 દેવ, 30 કર્મભૂમિજ મનુષ્ય, અને 10 ગર્ભજતિર્યંચ મળી 66 છવભેદ છે. (28) સિ 6 (22) કાળ 20, (20) સંશા -2, ર) ૩પથોરા 20, (22) 2 –સુગમ છે. (ર૩) વૈષ ૮-૨૦૮–નરકત્રિક, સૂક્ષમત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, અને આતપ એ 12 વિના 108 પ્રકૃતિ બંધાય. (ર૪) 32 ૮-૨૦૨-સ્થાવરાદિ 4, કુજાતિ 4, નરકત્રિક, જીનનામ, અને આતપ એ તેર પ્રકૃતિ વિના શેષ 109 ઉત્તરપ્રકૃતિને ઉદય છે. (ર) વીર૮૨૦૨–ઉદયવત. (ર૬) સત્તા 8-48- સુગમ છે. (ર૭) શરીર 9, (28) વં તુ 417, (22) દયાન 2, (30) સંઘથઇ 6, (32) સંસ્થાન દ, (32) પુરાત 6, (22) માત્ર ૬-૮–તેલેસ્થાવત્. (38) વેળાના–મૂળદેહની ઉત્કૃષ્ટ અવગાહના 1000 જન પ્રમાણુ, અને મૂળદેહની જઘન્ય તથા ઉત્તરદેહની બને અવગાહના તેજેસ્થાવત્ જાણવી. અને સમુઘાતકૃત અવગાહના પદ્મલેશ્યાવાળા બ્રહમ સ્વર્ગના દેવે વૈક્રિયસમુદ્દઘાટવડે ત્રીજી અથવા ચેથી પૃથ્વીમાં મિત્ર નારકને મળવા જાય તે પ-૬ રજજુ પ્રમાણ દીર્ઘ જાણવી. ' (3) ચિતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બ્રધ્વસ્વર્ગના દેવ આશ્રય 7 સાગરેપમ છે. તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ બે અન્તમુહૂર્ત અધિક છે. અને જઘન્ય કાયસ્થિતિ એક અન્તર્મુહૂર્ત છે. () ચરિ–પંચેન્દ્રિયની 26 લાખ નિમાંથી નારકની 4 લાખ બાદ કરતાં શેષ 22 લાખ નિ છે. તેમજ સચિત્તાદિ For Private And Personal Use Only