________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 322 ભેદમાંની અચિત અને મિશ્ર એ બે યોનિ છે, વળી સંવૃતાદિમાંની સંવૃત અને મિશ્ર એ બે પેનિ છે. તથા શીતાદિમાંની શિષ્ણચેનિ છે, અને શંખાવર્નાદિમાંની ત્રણે નિ હોય છે. શુક્લલેશ્યામાં. શુક્લલેસ્થામાં 18 દ્વારે તેલેસ્થાવત્ ઉતારવાં, પરંતુ જે 18 તારેમાં તફાવત છે તે નીચે પ્રમાણે– (ર) જિઈ 9, (3) કાર ? (7) જ્ઞાન , (2) સંઘમ છે, (20) રન ક–કેવલીને પણ શુક્લલેશ્યા હોય છે માટે. (22) જેરા ? (શુક્લલેટ), () વંશા , (26) ગુરથાર શરૂ (સીકેવલી સુધી, કારણકે જ્યાં સુધી યોગ ત્યાંસુધી લેશ્યા.) -સુગમ છે. (27) નમઃ ૨-૮૪–લાંતકથી અનુત્તર સુધીના 42 દેવ, અને ઉર્વ કિલિબષિક દેવના 2 ભેદ મળી 44 દેવભેદ, 30 કર્મભૂમિ મનુષ્ય, અને 10 ગર્ભ જતિર્યંચ એ 84 ભેદ હોય. શેષ પદ્મલેશ્યાવત્. (22) ઉપયોગ શર–કેવળદ્ધિક સહિત 12 ઉપગ હોય. (ર૩) કંઇ ૮-૨૦૪–તિર્યચત્રિક, ઉદ્યોત, નરકત્રિક, સૂક્ષમત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, અને આતપ એ 16 વિના શેષ 104 બંધાય. (ર) વય ૮-૨૦–સ્થાવરાદિ 4, કુજાતિ 4 નરકત્રિક, અને આતપ એ 12 વિના શેષ 110 ઉત્તરપ્રકૃતિ બંધાય. () ૮-૧૨૦–ઉદયવતુ. (22) દાન –અગી અલેશીને જે સમુચ્છિનક્રિયા અપ્રતિપાતીમાને છે તે સિવાય શેષ 15 ધ્યાન હોય. For Private And Personal Use Only