________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬૬ () ચરિ–માર્ગસ્થજીની અપેક્ષાએ 400000 એનિ છે. કારણકે કામણગ નિમાં ઉત્પન્ન થતાં સુધી હોય છે. અને કેવલી સંબંધિ કામણગમાં મનુષ્ય સંબંધિ 14 લાખ યોનિ ગણાય. વળી સામાન્યપણે કામણયોગમાં સચિત્ત, સંવૃત, શીત, અને શંખાવર્ત વિગેરે ભેટવાળી સર્વનિઓ હોય છે. इति कार्मणयोगे 36 द्वारप्राप्तिः समाप्ता. तत्समाप्ती 15 योगद्वारेष्वपि 36 द्वारप्राप्तिः समाप्ता. 3 वेदमा 36 द्वारनी प्राप्ति. સ્ત્રીવેદમાં. (2) ગતિ રૂ-નરક સિવાયની 3 ગતિ હેય. (2) સુન્દ્રા —એક પંચેન્દ્રિયની જાતિ, અને ઈનિદ્રા પાંચ છે. (રૂ) ગ ––સ્ત્રીવેદમાં ત્રસકાય છે. (4) ચોન શરૂ––આહારક અને આહાર કમિશ્ર સિવાયના છેષ 13 એગ હોય. કારણકે સ્ત્રી ચાદપૂવી નહિ હોવાથી આહારક લબ્ધિ સ્ત્રીને ન હોય. (9) –સ્ત્રીવેદમાં એક સ્ત્રીવેદજ હેય. (6) વાવ -રરૂ–સ્ત્રીવેદેદયી જીવને બે વિરૂદ્ધવેદ વિના 23 કષાય હાય. (7) જ્ઞાન ? (9), (8) અજ્ઞાન રૂ–સુગમ છે. (સ્ત્રીને મન:પર્યવ જ્ઞાન હોય છે. ) 1 અહિંથી આગળ સ્ત્રીનાં ચિન્હવાળી તે કવ્યસ્ત્રી અને પુરા ઉપર વિષયાભિલાષવાળી તે ભાવત્રી જાણવી. તેમાં ભાવાત્રીમાં ચાર જ્ઞાન અને વ્યસ્ત્રીમાં પાંચે જ્ઞાન જાણવાં. માટે કોંસમાં મૂકેલા આંકડા સ્ત્રી આયિ જાણવા. For Private And Personal Use Only