SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 283 ઉત્તરદેહ આશ્રયિ 1 લાખ જન ઉપર 4 આંગળ અધિક તે વેકિયલબ્ધિવંત મનુષ્યને હેય. તથા સમુઘાત અવગાહના આગળ કહેવાતા અવધિજ્ઞાનવત્ લગભગ 7-8 રાજ પ્રમાણ છે. () fસ્થતિ–જઘન્ય ભવસ્થિતિ બહુશ્રુતગમ્ય પરન્તુ પાય: અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 33 સાગરેપમ. જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક 66 સાગરેપમ તે ક્ષપશમ સમ્યકત્વની કાયસ્થિતિ પ્રમાણે. (ર૬) યોનિ-કર્મગ્રંથમતે 4 લાખ દેવ, 4 લાખ નારક, 4 લાખ તિચપંચેન્દ્રિય, અને 14 લાખ મનુષ્ય, એ સર્વ મળીને ર૬ લાખ નિ છે. તેમજ સચિત્ત, વિવૃત, અને શંખાવર્તન યોનિ સિવાયના સર્વ ઉત્તરભદ જાણવા. કારણકે સચિત્તાનિ એકેન્દ્રિય વિગેરે અસંરિ જીને હેય અને અસંસિને સભ્યત્વ નથી, તેમજ સમ્યકત્વ વિના જ્ઞાન નથી. તથા વિવૃતનિ વિકલેન્દ્રિય અને સમુરિઝમ પંચેન્દ્રિયને છે, વળી શંખાવર્તયે નિમાં અપર્યાપ્ત પણે મરણ છે માટે એ સર્વને સભ્યત્વના અભાવે જ્ઞાન નથી. તેમજ સિદ્ધાન્તમતે એકેન્દ્રિય સિવાય સર્વે ઓની નિ ગણવી. इतिश्री मतिश्रुतज्ञाने 36 द्वारप्राप्तिः समाप्ता. અવધિજ્ઞાનમાં. - () જત ક–દેવ તથા નારકગતિના સર્વ ને, અને મનુષ્ય તથા તિર્યંચગતિમાં યુગલિક સિવાયના લબ્ધિપર્યાપ્ત ગર્મજ છે કે જેઓએ વ્રત તપશ્ચર્યાદિ ગુણવડે અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેવા કરણપર્યાપ્તજીને અથવા પૂર્વભવથી સાથે લાવેલ હોય તે કરણઅપર્યાપ્ત છને પણ અવધિજ્ઞાન હોય છે. (2) ત્રિય , (રૂ) ર (ત્રસ.)–ગતિવત્, (4) યોગ –સર્વગમાં અવધિજ્ઞાન હોઈ શકે છે. તેમાં દેવ અથવા નારકભવમાંથી સાથે લાવેલ અવધિજ્ઞાનવાળા મનુષ્ય For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy