________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩ર દારિક કાયગમાં. (6) જતિ ર–તિર્યંચ અને મનુષ્યગતિમાં ઉત્પન્ન થયેલા જીને શરીરપર્યાપ્ત અવસ્થામાં અથવા સર્વ પર્યાપ્ત અવસ્થામાં દારિકકાગ હોવાથી તિર્યંચ અને મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે, પણ દેવ અને નરકગતિ પ્રાપ્ત થાય નહિ. (2) જિગ -૨-૩-ક- એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પાચે જાતિના તિર્થને, તેમજ મનુષ્યોને દારિકકાગ હેવાથી દારિકકાયેગમાં પાંચે જાતિ છે. (3) થાય દ–પૃથ્વીકાયાદિ એ કાયના તિર્યંચજીને અને ત્રસકાયમાં મનુષ્યને દારિગ હેવાથી ઔદાગિમાં 6 કાય છે. (4) ચા-()–દારિકકાગ વખતે એક દારિકકાયગજ હોય કારણકે સમકાળે બે પેગ ન હોય. અથવા કાયયેગ વખતે બે કાયાગ સમકાળે ન હોય પણ મનવચનગા હોઈ શકે એ પ્રમાણે ગણતાં 9 યુગ પણ ગણાય. (1) 8 રૂ–કારણકે તિર્યંચ અને મનુષ્ય ત્રણે વેદ વાળા હાય છે. (6) ગાય ક–ર –સુગમ છે. (7) જન –કારણકે દારિકકાયેગી ગર્ભજ મનુષ્યને પાચે જ્ઞાન હોય છે. (8) ગાન રૂમનુષ્ય અને તિર્યંચને ત્રણે અજ્ઞાન છે. (2) સંગમ ૭—મનુષ્યને સાતે ચારિત્ર છે. (20) નિ –મનુષ્યને ચારે દર્શન છે. (2) રાદ–ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્થીને છએ વેશ્યાઓ છે. (ર) મળ ર–મનુષ્ય અને તિર્થ ભવ્ય તથા અભવ્ય એમ અને પ્રકારના છે. For Private And Personal Use Only