________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 231 19 ઔદયિકભાવ, અને 3 પરિણામિકભાવે, એ સર્વ મળી 45 ઉત્તરભાવ હોય. () વાદન–હારિકમિશગમાં જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ અપષણપણું. વખતે અને ઉત્કૃષ્ટથી પ્રાયઃ 500 ધનુષ્ય સર્વસને હોય છે. એ દારિક મિલેગે વર્તતા જીવની જાણવી પરન્તુ અંદારિક મિશ્રણ જેને સંભવે તે જીવની નહિ, તથા ઉત્તરદેહ અહિં હોયજ નહિ, અને સમુદઘાતકૃત અવગાહના મથાન આકારે 14 રજજુ પ્રમાણ છે. રૂ) સ્થિતિ–દારિકમિશ્રેગની જઘન્ય ભવસ્થિતિ અન્તમુહૂર્ત હય, તથા ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 3 પપસ. વળી કાયસ્થિતિ જઘન્યથી કેવલી મુદ્દઘાતમાં એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણુ જાણવી, કારણકે ત્યારબાદ દારિક મિશ્રયોગ મટીને દારિક કાયયેગ થાય અથવા તે મરણ થવાથી તુત કામણગ થાય. (36) નિ–દારિકમિશૂગવાળા ઓની નિ 76 લાખ ( 7200000 ) છે, કારણકે દેવ અને નારક સિવાયના સર્વ જીવો દારિકમિશગવાળા છે, માટે 84 લાખમથી તેઓની ચાર ચાર લાખ યોનિ બાદ કરતા શેષ 000000 યોનિ દારિક મિશ્રેગની રહે તથા સચિત્તાદિ સર્વ કેનિ ભેદ ઓદારિકમિશ્રયોગે પ્રાપ્ત થાય છે. દતિ સામાયથોને રૂઢ તારxrfaઃ માત્રા. 1 કારણકે કેવલી મુદ્દઘાતમાં બીજે સમયે દારિક મિલોગ હોય, માટે તે દ્વિતીય સમયવર્તી દારિકમિચકાયેયોગ ધન્ય કાય સ્થિતિમાં ગણાય. For Private And Personal Use Only