________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 453 (36) યોનિ–ચાર લાખ દેવાનિ વિના 80 લાખ યોનિ છે. અને સચિત્તાદિ 12 ભેદવાળી નિ છે. tત સંચાનક રૂદ્દ રાતિ: જમાના. (32) 7 समुद्घातमा 36 द्वारोनी प्राप्ति. વેના સમુઘાતમાં નતિ વિગેરે 23 દ્વારા સર્વ ઉત્તરભેદ સહિત છે, શેષ 13 દ્વારો નીચે પ્રમાણે છે– (7) શાન –કેવળજ્ઞાન ન હય, કારણકે અપ્રમત્તાદિ ગુણસ્થાને વેદનીયની ઉદીરણાના અભાવે વેદના સમુદ્દઘાત ન હોય. (1) સંચમ –સૂમસં૫રાય અને યથાખ્યાત પારિત્ર ન હોય. કારણ જ્ઞાનપ્રાપ્તિમાં કહ્યા પ્રમાણે જાણવું. (20) ન રૂ–કેવળદર્શન વિના. કારણ જ્ઞાનપ્રાપ્તિવત. (26) ગુણસ્થાન દ–વેદનીય કર્મની ઉદીરણ 6 ગુણસ્થાન સુધીજ છે માટે. (ર૬) કોમ –કેવળજ્ઞાન અને કેવળદર્શન વિના. (ર૩) વૈષ 8 ૩૮–આહારદ્ધિકને બંધ ન હોય, કારણકે તે અપ્રમત્તાદિ ગુણસ્થાને હેાય છે. (24) 32 ૮-૧૨?—જનનામ વિના. (ર) વોરા ૮-૨૨૨–ઉદયવત. (ર૧) દારા ૮-આઠ અશુભયાન છે. (૩ર) સમુદ્યત –મુખ્યત્વે પોતાની જ 1 સમુદધાત. * આમળનાં ઘણું દારોમાં એજ કારણ વિચારવું. 1. કદાચ એક સમુદ્દઘાતમાં બીજી સમુદ્દઘાત સંભવે છે તો પણ મુખ્યત્વે વિવશત એક સમુદ્દઘાતજ અહિં ગણું છે. For Private And Personal Use Only