________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪પર હુંડક સંસ્થાનમાં. 23 દ્વારો મધ્યમ 4 સંસ્થાનવત્ છે, શેષ 13 તારે નીચે પ્રમાણે છે– (2) જતિ રૂ–દેવગતિ વિના. (2) દિય-૨-૩-૪-ક-પાચે જાતિના જીવને હંડક સંસ્થાન હોય છે માટે. (3) દ દ–છએ કાયના જીને હુડકસંસ્થાન હોય છે. (4) Oi –સંક્ષિ અને અસંક્ષિને પણ હેડકસંસ્થાન છે. (29) આ જ ર–આહારી અને અનાહારીપણું બને હાય. તેમાં દિશિઆહાર 3-4-5-6 દિશિનો છે, અનાહારીપણું અગી અવસ્થામાં જ છે. કારણકે કેવળીસમુઘાતવતી અનાહારીપણામાં સંસ્થાનને ઉદય નથી. શેષ સ્વરૂપ સમચતુરાદિવ, (27) ૨૪-૨૯રૂ–પાંચ ત્રેસઠમાંથી 198 દેવ અને 172 યુગલિક સિવાય સર્વને હુડકસંસ્થાન હોય છે. કારણકે દેવ તથા સર્વ યુગલિકને એક સમચતુર સંસ્થાન હેય. (20) સં -—હેતુપદેશિક સંજ્ઞાવાળા કન્દ્રિયાદિને પણ હુડકસંસ્થાન હોય છે માટે. (ર) કાર ૮–૨૨૦–આનુપૂવી” 4, અન્ય સંસ્થાન પ, દેવ૦ 2, અને જીનનામ એ 12 પ્રકૃતિ વિના. (ર) કોના ૮-૨૦–ઉદયવતુ. (33) માય - –દેવગતિ વિના સર્વે. (3) મદન–ઉત્તર દેહની જઘન્ય અવગાહના વાયુના ઉત્તરક્રિય આયિ અંગુલને અસંખ્યાતમભાગ છે. શેષ સ્વરૂપ સમચતુરાદિત. (રૂ) સ્થિતિ–ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સાતમી પૃથ્વીને નારકની અપેક્ષાએ 33 સાગરોપમ છે. શેષ સ્વરૂપ સમચતુરસ્ત્રાદિવ. For Private And Personal Use Only