SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ . નથી, એ રીતે ઉદયાલિમાં પ્રવેશ કરતા સર્વદ્યાતિસ્પર્ધ કાના દેશધાતિસ્પર્ધા કારૂપે ક્ષય અને સત્તાગત શેષ સર્વ ધાતિસ્પ કાના અનુયરૂપ ઉપશમ, એ બન્ને મળવાથી કર્મના સોમભાવ થાય છે, પરંતુ અન્ય પ્રકારે સ`ભુવી શકે નહિ. પ્રશ્નઃ— ~~~ઉપશમ અને ક્ષયેાપશમમાં શે! ભેદ છે ? ઉત્તર:-ઉપશમમાં કર્મના રસાય અને પ્રદેશેાય અને હાતા નથી અને ક્ષયાપશ્ચમમાં તા કના પ્રદેશેાય હાય, તેમજ ઉયાનુવિદ્ધ થયે પશમવાળી પ્રકૃતિને વિપાકેાદય પણ હાયછે, છતાં તે ભિન્ન દેશાતિસ્પર્ધકાના ઉદ્ભય હાવાથી યાપશમ ભાવમાં શુદ્ધ ઉદય ન ગણાય. કૌચિત્તમાત્ર—ઉદયાવલિકામાં પ્રાપ્ત થયેલા કર્મ પરમાયુઆના અનુક્રમે ઉદય થવા તે ૩ માય કહેવાય. અહિં પ્રદેશેદયને ઉદય ભાવે ન ગણતાં વિપાકેાદયને ઉદય રૂપે ગણવા, કારણુકે સ્તિસ્ક્યુકસ ક્રમરૂપ પ્રદેશદય સ્વરૂપે ફળ દર્શાવવા સમર્થ નથી, માત્ર મદાનુભાવરૂપ પ્રદેશેાદય કંઈક અલ્પ મૂળ રૂપાન્તરે બતાવી શકે, પરંતુ તે વ્યક્ત-સ્પષ્ટ તેજ ફળ નહિ હાવાથી યથાર્થ ઉદયરૂપ ન લેખી શકાય. તેમજ કર્મના ઉદ્મયથી ઉત્પન્ન થયેલા તે તે પ્રકારના અજ્ઞાનાદિ બાવાને પણ ઔચિવ માય કહે છે. એ પ્રમાણે કર્મ અને જીવ એ બન્નેના સંબંધમાં આયિક ભાવ ગણી શકાય. હું વાીિમિળમાય-પરિણામ એટલે પદાર્થના અનાદિ સ્વભાવ, જેમ ધર્માસ્તિકાયના ગતિસહાયપણું, જીવને જીવત્વ, સભ્યત્વ અને અભવ્યત્વ વિગેરે. ૫ ભાવના ઉત્તર ભેદ ૫૩. ઉપશમભાવના ૨સેઃઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચરિત્ર. યાપમભાવના ૧૮ ભેદ-ત્રણ અજ્ઞાન,૧ ચાર જ્ઞાન, મિશ્ર સમ્યક્ત્વ, ક્ષયાપશમ સમ્યક્ત્વ, ચારિત્ર ર (દેશવિરતિ-સર્વ બ્રેરિત), For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy