________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર ત્યાધિક 3 એ પાંત્રીસ પ્રકૃતિવિના શેષ 87 પ્રકૃતિઓને ઉદય હિય, અને ગુણપ્રત્યયિક સહિત સામાન્યપણે વૈક્રિયકાયાગમાં પૂર્વોક્ત 35 માંની પહેલી આઠ પ્રકૃતિએ પણ મનુષ્ય તિર્યંચને યથા સંભવ ઉદયમાં હોવાથી ર૭ પ્રકૃતિને અનુદય હાય, અને શેષ 5 પ્રકૃતિઓ ઉદયમાં હોય. તેમજ બન્નેમાં મૂળ આઠેકર્મનો ઉદય છે. (ર૦) ૩ીરના 8-88 (૮–૨૨)–ઉદયવત. (ર૬) સત્તા 8-8 (૮-૪૮)–સુગમ છે. (27) શરીર રૂ (૪)–ભવપ્રત્યયિક વૈકિયગની અપેક્ષાએ દેવ તથા નારકને વૈક્રિય, તેજસ અને કાર્મણ એ 3 શરીર છે. અને ગુણપ્રત્યયિકની અપેક્ષાએ દારિક સહિત 4 શરીર છે, પરન્તુ વૈકિય અને આહારક એ બે શરીર એક જીવને સમકાળે રચાય નહિ માટે આહારક શરીર ન હોય. (28) ધંધતુલશે (૨)–વૈક્રિયમિશ્રવત્ - (ર૧) 8 (૨)–ભવપ્રત્યયિકની અપેક્ષાએ દેવ તથા નારકને 4 આર્તધ્યાન અને 4 રદ્રધ્યાન મળી 8 ધ્યાન છે, અને ગુણપ્રત્યયિકમાં અપ્રમત્ત સુધી 4 ધર્મધ્યાન સહિત 12 ભેદ હાય. . (30) સાચા 0 (6), (32) સંસ્થાન 2 (૬)–ક્રિયવ (22) મુરયાત 9 (૯)–ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક એ બન્ને પ્રકારના વૈક્રિયાગમાં આહારક અને કેવલી સમુદઘાત સિવાયના પાંચ પાંચ સમુદ્યાત છે. (રૂરૂ) માર 9-2 (-2)–ક્રિયમિશ્રવતુ. પણ વિશેષ એ છે કે પર્યાપ્તપણું હોવાથી ભવપ્રત્યયિકમાં 1 ચક્ષુદર્શન અધિક છે. 3. કર્મપ્રકૃતિ ગ્રંથમાં ઉદીરણુકરણમાં વૈક્રિયશરીરીને, અપ્રમતને, અને યુગલિકાને ત્યાનધિંત્રિકના ઉદયનિષેધ કર્યો છે માટે ઉદયમાં પણ નિષેધ કર્યો છે. For Private And Personal Use Only