________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 366 (24) 32 ૮-૭-જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 9, વેદનીય 2, મેહનીય 24 ( મિશ્ર, સમ્યત્વ, બે વેદ વિના), તિર્યગાયુ, ધ્રુદયી 12, તિર્યગઢિક, કનિદ્રય જાતિ, ત્રસ, બાદર, અપર્યાપ્ત, દુર્ભાગ, અનાદેય, અયશ, દારિકદ્ધીક, હંડક, સેવા, ઉપઘાત, પ્રત્યેક, નીચગોત્ર, અને 5 અન્તરાય. (22) વીરના ૮-૭૪–ઉદયવતું. (28) વંધ હેતુ -રૂક–વ્યવહારવચનગ અને દારિકકાગ વિના દ્વીન્દ્રિયવત. () વાહના–જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલને અસંખ્યાતમભાગ, શેષ સ્વરૂપ કીન્દ્રિયવતું. (31) રિથતિ–બન્ને પ્રકારની ભાવસ્થિતિ અને કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. (9) પર્યાપ્ત દ્વીન્દ્રિયમાં. જતિ વિગેરે 24 દ્વારા શ્રીન્દ્રિયમાર્ગણ તુલ્ય છે, શેષ જે 12 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે— (4) શોર –દારિક, અને વ્યવહારવચનગ. (7) જ્ઞાન –પર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદનભાવ ન હોય. (23) નગર –-પર્યાપ્ત અવસ્થામાં મિથ્યાષ્ટિજ હોય. (26) મહાર -પર્યાપ્ત અર્વથામાં આહારીપણુંજ હોય. તેમજ આગિકઆહાર અને કવલઆહાર પણ હોય. (26) ગુરથાર –સમ્યક્ત્વવા. (27) કામે ૨-૨--પર્યાપ્તીન્દ્રિયરૂપ એક ભેદ હાય. (ર) કાચન --પર્યાસક્રીન્દ્રિયને બે જ્ઞાન ન હોય માટે ઉપગ ત્રણ હોય છે. (22) ઘણિ –પર્યાપ્ત અવસ્થામાં એક મિથ્યાષ્ટિ છે. For Private And Personal Use Only