________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 367 (ર) 30 ૮-૦-–અપર્યાપ્ત ક્રીન્દ્રિયને કહેલી જ માંથી અપર્યાપ્ત અને તિર્યગાનુપૂર્વે બાદ કરી પર્યાપ્ત, યશ, પરા, ઉધાર, ઉદ્યોત, સ્વર 2, કુખગતિ, ઉમેરતાં ૮૦ને ઉદય લબ્ધિપર્યાપ્તને પર્યાપ્ત અવસ્થામાં હોય. (29) ૩ીરના ૮-૮૦–ઉદયવતુ. (28) વંદે, લ-રૂક––મૂળબંધહેતુ ચાર અને ઉત્તરબંધહેતુમાં મિથ્યાત્વ 1, અવિરતિ 8, કષાય રસ, અને યુગ 2, એ સર્વ મળી 34 બંધહેતુ છે. પર્યાપ્ત અવસ્થામાં કામેણ અને દારિમિશગરૂપ બંધહેતુ હોય નહિ. (23) માવ રૂ–ર–શ્રીન્દ્રિયવ - અહિં સિદ્ધાન્તમતે 26 ભાવ ન હોય. કારણકે પર્યાપ્ત દ્વીન્દ્રિયને સાસ્વાદનભાવ ન હોય. (7) અપર્યાપ્ત ત્રીન્દ્રિયમાં. જત વિગેરે 33 દ્વારે અપર્યાપ્ત દ્વિન્દ્રિય તુલ્ય છે, પરંતુ ક્રિીન્દ્રિય સ્થાને ત્રીન્દ્રિય શબ્દ કહે. શેષ 3 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે-- (2) ત્રિા રૂ–સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, અને નાસિકા એ ત્રણ ઇન્દ્રિયો છે. (22) બળ દ—-એક ઈન્દ્રિય પ્રાણ અધિક ગણવાથી. (28) ધંધનું ૪-રૂક–એક ઈનિદ્રયની અવિરતિ અધિક ગણવાથી પાંત્રીસ બંધહેતુ હોય. (8) પર્યાપ્ત રીનિદ્રયમાં. જતિ વિગેરે 31 દ્વારા પર્યાય દ્વીન્દ્રિય તુલ્ય છે, પરંતુ કન્દ્રિયને સ્થાને ત્રીન્દ્રિય શબ્દ કહે. શેષ પ દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે– For Private And Personal Use Only