________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 365 અથવા સૂક્ષ્મપર્યાપ્ત ને કહેલી 74 મંથી સૂમ અને અપર્યાપ્ત બાદ કરી યશ, પરા, ઉશ્વાસ, વૈ૦, આતપ, અને ઉદ્યોત મેળવતાં પણ 78 ને ઉદય હોય. (-બંધદયસત્તા પ્રકરણે). (ર૯) 34TI ૮-૭૮–ઉદયવત્ . (28) વંતુ -૩૪–ાગ 3. શેષ પર્યાપ્ત સૂફમવતું. (31) fથતિ–ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે, કારણકે વારંવાર લબ્ધિપર્યાપણું એટલાકાળ સુધી પ્રાપ્ત થાય, ત્યારબાદ અવશ્ય લબ્ધિઅપર્યાપ્તપણે પ્રાપ્ત થાય. અહિં કરણપર્યાપણાની કાયસ્થિતિ તે અન્તર્મુહૂર્ણ ન્યૂન 22000 વષ પ્રમાણ છે, પરંતુ શ્રી પ્રજ્ઞાપનાદિ શાસ્ત્રોમાં તે લધિ પર્યાપ્તપણની કાયસ્થિતિ અંગીકાર કરી છે, આગળ પણ એ પ્રમાણે લબ્ધિપર્યાપ્તપણાની જ કાયસ્થિતિ કહેવાશે. શેષ સ્વરૂપ એકેન્દ્રિય માર્ગણાવત. (5) અપર્યાપ્ત દ્વીન્દ્રિયમાં. ત્તિ વિગેરે રપ દ્વારા સામાન્ય દ્વીન્દ્રિય માર્ગણું તુલ્ય જાણવાં, શેષ 11 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે - (4) રોજ ૨–ઔદારિકમિશ્ર, અને કામણ. () સાધારણ ર–કવલ અને આભેગઆહાર ન હોય, શેષ સ્વરૂપ કન્દ્રિય માર્ગણાવત્ . (17) ની ૨-૨–ચૌદ અને પાંચસે ત્રેસઠ જીવભેદમાંથી “અપર્યાપ્ત હીન્દ્રિય” એ નામને એક છવભેદ હોય. (28) પતિ –આહાર, શરીર, ઈન્દ્રિય, અને ઉચ્છવાસ. (22) ઘા -વચનગ વિના કીરિદ્રય યંગ્ય 5 પ્રાણ છે. (20) નં ઇ-૦–આહારાદિ ચારે સંજ્ઞા હોય. તથા વિશિષ્ટ સંજ્ઞાનો અભાવ હોવાથી હેતૂપદેશિકીસંજ્ઞા ન હોય. For Private And Personal Use Only