________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 364 (3) બાદરઅપર્યાપ્ત એકેન્દ્રિયમાં. નસિ વિગેરે 31 દ્વારે સૂફમઅપર્યાપ્ત એકેન્દ્રિય તુલ્ય છે, પરન્તુ સૂમને સ્થાને બાદર શબ્દ કહે, શેષ પ દ્વારામાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે - (22) જેરા ક–અપર્યાપ્તપણામાં (દેવભવથી આવેલા ) એકેન્દ્રિયને તેલેશ્યા પણ હોય છે. (22) રચવથ –કર્મગ્રંથમતે પૃથ્વી, અપ અને પ્રત્યેક વનસ્પતિને અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત્વ પણ કહ્યું છે, માટે મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે સભ્યત્વ હોય. (6) ગુજરથાન ર–સભ્યત્વવતુ. (27) મે ૨–૬–ચૌદ ભેદમાંને “બાદરપર્યાપ્ત એકેન્દ્રિય” એ નામે એક ભેદ છે, અને પાંચસે ત્રેસઠ ભેદમાંથી બાદઅપર્યાપ્ત પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ, સાધારણ વનસ્પતિ, અને પ્રત્યેક વનસ્પતિ એ 6 ભેદ હોય છે. () માઇ –ર–તે લેફ્સા સહિત સુફમઅપર્યાપ્ત એકેન્દ્રિયવત્ - (4) બાદરપર્યાપ્ત એકેન્દ્રિયમાં. ત્તિ વિગેરે ર૭ દ્વારે સૂકપર્યાપ્ત એકેન્દ્રિય તુલ્ય છે, પરંતુ સૂમને સ્થાને બાદર શબ્દ કહે, અને શરીર, સમુરુષાત, મા, મામાના એ ક દ્વાર સામાન્ય એકેનિદ્રય માર્ગણ તુલ્ય કહેવા, શેષ પ દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે (4) ચોર રૂ—ઔદારિક, ક્રિયમિશ્ર, અને વૈક્રિયગ. (ર૪) 32 ૮-૭૮–એકેન્દ્રિય માર્ગણામાં જે 81 ને ઉદય કહ્યો છે તેમાંથી અપર્યાપ્ત, સૂક્ષ્મ, અને તિર્યંચાનુપૂર્વી એ ત્રણ બાદ કરતાં ૭૮નો ઉદય લક્વિપતને પયાવસ્થામાં જાણુ. For Private And Personal Use Only