________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૯૪ 3 अज्ञानमा 36 द्वारनी प्राप्तिः મતિ અને શ્રુતજ્ઞાનમાં. (2) ગતિ ક, (2) દ્રિય 2-2-3-4-6, (3) are - સુગમ છે. (4) રૂ-શરૂ–મિથ્યાષ્ટિપણું હવાથી ચાદપૂર્વના અભ્યાસના અભાવે આહારકના બે પેગ ન હોય, કારણકે મિથ્યાદષ્ટિ જીવ 9 પૂર્વ સંપૂર્ણ અને ૧૦મા પૂર્વને અલ્પ ભાગ ભણી શકે. (1) જે રૂ, (6) sr -ર૧, (7) 0, (8) આજ્ઞાન 3, () સંયમ 2 (અવિરતિ), (20) રન ર (રૂ), () થા 6, (22) મધ્ય 2, () તથ્થવ 2 (રૂ), (24) શિવ 2, () આવિ 2 (સર્વ ઉત્તરભેદ સહિત), (26) સ્થાન 2 મિથ્યાત્વાદિ) અથવા પહેલું –એ દ્વારે સમજવાં સુગમ છે. (7) કોમેર ૨૪-રૂક–મૂળજીવભેદ ચંદ છે, અને પાંચસે ત્રેસઠમાંથી 5 અનુત્તર તથા 9 કાન્તિક દેવ સમ્યગદષ્ટિ હોવાથી જ્ઞાનીજ છે, માટે એ 14 પર્યાપ્ત અને 14 અપર્યાપ્ત મળી 28 બાદ કરતાં શેષ પ૩૫ જીવભેદમાં મતિ અને કૃત અજ્ઞાન હોય. (18) પતિ 6, (22) બાળ 20, (20) air -2 (ષ્ટિવાદ વિના, (ર) રૂપથઇ 6 (6), (રર) 2 (મિથ્યાત્વ) –સુગમ છે. 1. વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન હેય એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે અને ઘણું ખરા ગ્રંથોમાં અવધિદર્શન નથી કહ્યું માટે 3 દર્શન અને 6 ઉપયોગ પણ કહી શકાય. 2. કર્મગ્રંથમતે 3 ગુણસ્થાન અને સિદ્ધાન્તમતે પહેલું ગુણસ્થાન છે, કારણકે સિદ્ધાન્તમાં સાસ્વાદનભાવે પણ જ્ઞાન માનેલું છે. For Private And Personal Use Only