________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૬ ત્ 1 સમય તથા અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ વનસ્પતિકાયવત્ અનંતકાળચક પ્રમાણ છે. | (36) ચરિ–ચાર લાખ દેવનિ સિવાય શેષ (એંશી લાખ) નિ નપુંસકવેદમાં ગણાય. તથા સચિત્તાદિ સર્વ ભેદવાળી નિઓ નપુંસકવેદમાં હોય છે. इति नपुंसकवेदे 36 द्वारप्राप्तिः समाप्ता, तत्समाप्तौ वेदत्रयेऽपि 36 द्वारप्राप्तिः समाप्ता. मूळ 4 कषायोमा 36 द्वारनी प्राप्ति. ક્રોધમાં. (2) જતિ છે, (2) દુનિદ્રા –-રૂ-૪-૨, (3) વાવ 6, (4) ચમ , (1) રૂ–સુગમ છે. (6) કાર ?–શરૂ-ક્રોધ કષાયમાં મૂળકષાય એક કોઇ જ છે, અને ઉત્તરભેદમાં અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચાર પ્રકારના ક્રોધ તથા 9 નોકષાય એ 13 કશ્ચય હેય. અહિં ક્રોધના ઉદયે માન, માયા અને લેભ ( સંબંધિ 12 ભેદ) વિધિ હોવાથી એ ત્રણને (ઉત્તરભેદે બારે ભેદને) ઉદય હાય નહિ. | (7) જ્ઞાન દ——કેવળજ્ઞાનીને કોઈ હોય નહિ માટે કેવળ જ્ઞાન વિના શેષ 4 જ્ઞાન હોય. (8) જ્ઞાન –સુગમ છે. (2) સંચમ ક–સૂમસં૫રાય અને યથાખ્યાત એ બે ચારિત્ર વિના શેષ પાંચ ચારિત્ર હોય, કારણકે એ બે ચારિત્ર અપાવીને હોય છે. (20) રન –કેવળદર્શન વિના 3 દર્શન છે. For Private And Personal Use Only