________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર) રૂા૮-૨૦૧–દેવત્રિક, નસ્કત્રિક, આહારકદ્ધિક, મનુષ્પત્રિક, ઉચ્ચગોત્ર અને જીનનામ, એ તેર પ્રકૃતિવિના શેષ 109 પ્રકૃતિને ઉદય હોય અને મૂળકર્મ આઠેનો ઉદય હાય. (ર) કોરા ૮-૨૦૨–ઉદયવત, (રદ) સત્તા ૮-૮-સુગમ છે. (27) ફાર ક–આહારક સિવાય ચાર શરીર હેય. (28) કંતુ ક––આહારકના બે યોગ સિવાય રાવું બંધહેતુ હોય. (ર૬) ૮–આઠે અશુભધ્યાન હય, દેશવિરત તિર્થને મધ્યમ ધર્મધ્યાન હોય પણ તે ગણુ હોવાથી ગણત્રીમાં આવે નહિ. શુભભાવના અથવા શુભચિંતા તે સર્વ ગભ જ તિર્યંચને સંભવે પરન્ત શુભ ધ્યાન ન હોય. (30) ઉષથઇ 6, (32) સંસ્થા દ-સુગમ છે. (રર) મુઘાત –આહારક અને કેવલી મુઘાતવિના શેષ પાંચ સમુદ્યાત હોય. વ્રત તપશ્ચર્યાદિના પ્રભાવથી તિર્થીને તે લેશ્યા ઉત્પન્ન થવાથી તેજસ સમુદ્દઘાત પણ હોય છે. શેષ ચાર સમુદ્દઘાત સમજવા સુગમ છે. (33) માં -ર–મૂળ ભાવ પોચે હોય અને ઉત્તરભાવમાં ઉપશમ સભ્યત્વ, ક્ષાયિક સભ્યત્વ, 16 ક્ષપશમ ભાવ (મન ૫ર્યવ અને સર્વવિરતિવિના), 18 દયિકભાવ (3 વિરૂદ્ધ ગતિવિના), અને 3 પારિણમિક ભાવ એ પ્રમાણે 39 ઉત્તર ભાવ હેય. 24 કળાદા–જન્મદેહની (દારિક દેહની) જઘન્ય અવગાહના સૂક્ષ્મલબ્ધિ અપર્યાપ્ત જીવ આશ્રયિ અંગુલને અસંખાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ અવગાહના બાદરપર્યાપ્ત પ્રત્યેક * તિર્થચમાં છાનામકર્મની સત્તાનો જે નિષેધ કર્યો છે તે નિકાચિત છનનામકર્મનો નિષેધ જાણો, અને અનિકાચિત જનનામકર્મ તો નિયેચમાં પણ હોય.—કમ પ્રકૃતિ ટીકા માટે. અહિં ૧૪૮ની સત્તા ગણી છે. For Private And Personal Use Only