________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા મુનિ સમાન આકૃતિવાળા મઢ્ય દંખી પૂર્વે ધર્મના અથવા ચારિત્રના અભ્યાસી મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તે જ્ઞાનથી પિતાને પૂર્વભવ દેખી મત્સ્યના ભવમાંજ સ્થલ પ્રાણાતિપાત વિરમણાદિ ગૃહસ્થગ્ય અણુવ્રત વિગેરેને સ્વીકાર કરે છે, એ પ્રમાણે તિર્થને દેશચારિત્ર હોઈ શકે છે. (20) ના રૂ, (22) 2 6, (22) મકર ર–સુગમ છે. (2) સ ર - મનુષ્યવત્ છએ સમ્યક્ત્વ છે. (4) સા ર–ગર્ભજ તિર્યંચ જ સંસિ હય, અને શેષ સર્વ વિર્ય અસંક્ષિ કહેવાય. (26) આહાર ર–તિર્યંચગતિમાં દિશિ આહાર 3-4-5-6 દિશિને હોય છે, તેમાં લેકને અને કિનારે) નિષ્ફટમાં રહેલા એકેન્દ્રિયેને 3-4-5 દિશિને આહાર હોય, અને લેકની અંદર રહેલા એકેન્દ્રિયાદિ સર્વ તિર્થને છ દિશિને આહાર હોય, એ વાત દ્વારવર્ણનપ્રસંગે સવિસ્તર દર્શાવી છે. તેમજ તિને એજ, લેમ અને કવલ એ ત્રણે આહાર છે, તથા આગ અને અનાગ બન્ને પ્રકારમાં આહાર છે, તેમજ સચિત્તાદિ ત્રણ પ્રકારને પણ આહાર છે. અને નિરાહારીપણું તે વકગતિ વખતેજ 1-2-3-4 સમય સુધી હોય છે. (26) અ શાન –પ્રથમનાં પાંચ ગુણસ્થાન હોય. (27) કમેન્ટ ૨૪-૨૮–દ્વારવર્ણન પ્રસંગે દર્શાવ્યા પ્રમાણે તિર્યંચમાં ચિદ તથા અડતાળીશ જીવભેદ પ્રાપ્ત થાય છે. (18) w ત 6, (26) પ્રા 20, (20) - (વિલેન્દ્રિયને હેતુપદેશિકી હેવાથી), (22) 3 , (રર) શિરૂ સુગમ છે. (ર૩) વૈષ ૮-૧૨૭–મૂળકર્મ આઠને બંધ હાય, અને ઉત્તર ભેદે આહારકદ્ધિક અને જીનનામ એ ત્રણ વિના શેષ 117 પ્રકૃમિ બંધ હોય. For Private And Personal Use Only