________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 186 પંચેન્દ્રિયમાં (8) અતિ –પંચેન્દ્રિયમ. 4 ગતિને અન્તર્ભાવ થાય છે, (2) [ –સ્પર્શ, જીન્હા, નાસિકા, ચક્ષુ, અને કર્ણ એ પાંચે ઈન્દ્રિયો પંચેન્દ્રિયને હાય છે. (2) વાવ –પંચેન્દ્રિય જી ત્રસ હોય છે. (4) ચોર પંચેન્દ્રિયમાં સંક્ષિજીને ચાર મગ હોય છે, તેમજ ચારે વચનગ પણ હોય છે. વળી મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયેને દારિક અને દારિકમિશ્ર એ બે વેગ હોય છે, મનુષ્યને આહારક અને આહારકમિશ્ર એ બે પેગ છે, લધિવંત તિર્યંચ તથા મનુષ્યને અને ભવપ્રત્યયથી દેવ તથા નારકને ક્રિય અને વૈકિયમિશ્રગ છે, તેમજ સર્વે પંચેન્દ્રિયેને કામણવેગ છે એ પ્રમાણે સમગ્ર પંચેન્દ્રિયેની અપેક્ષાએ ૧૫યોગ છે. (9) 20 રૂ–પંચેન્દ્રિમાં સ્ત્રી પુરૂષ અને નપુંસક એ ત્રણે પ્રકાર હોવાથી કે વેદ છે. વિશેષ એ કે સમુમિતિમાં સ્ત્રી તથા પુરૂષપણું આકાર માત્ર છે, તે પણ ભાવથી નપુંસકવેદજ જાણવો. 6) પાર ક–ર–ત્રણે વેદ હેવાથી 9 ને કષાય હોય અને 16 કષાય તે દરેક જીવને હોય છે, માટે અહિં પંચેન્દ્રિયને 25 કષાય હેય. (7) શાન –પંચેન્દ્રિયમાં મનુષ્યને પંચ જ્ઞાન હોય છે. (8) અજ્ઞાન રૂ–ચારે ગતિવાળા ગર્ભજ પંચેન્દ્રિયેને ત્રણે અજ્ઞાન હોય છે. (6) સંચમ –મનુષ્યમાં સાતે પ્રકારનાં ચારિત્ર હોય છે, માટે પંચેન્દ્રિય માણામાં 7 ચારિત્ર છે. (20) ન ક–સંપિચેન્દ્રિયને ચક્ષુ, અચકું, અવધિ અને કેવળદર્શન હોય છે. અહિં સિદ્ધાન્ત મતે વિભંજ્ઞાનીને પણ અવધિદર્શન અંગીકાર કરવું. For Private And Personal Use Only