SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 218 (26) sir 20, (ર૦) સંજ્ઞા 4-2, (22) ૩vોગ 22, (રર) દૃષ્ટિ 3, (23) વધ 8-20, (ર૪) 32 8-202, (ર) 34 8-202, (રદ) સત્તા 8-8, (27) રર : 1, (28) હેતુ 4-12, (22) ધ્યાન 4, (રૂ) સંઘચ 6, (22) સંસ્થાન 6, ( ર ) સમુદ્યત 6, (33) માય -2, (34) વાદન, (3) રિથતિ, (36) યોનિ-એ સર્વ દ્વારા સામાન્ય મનાયોગવત્ જાણવાં. અસત્ય અને મિશ્ર મને ગમાં. અસત્ય અને મિશ્રમનાગમાં 31 દ્વાર સત્યમને ગવત્ છે, અને પ દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે જાણ. (7) wાન –અસત્ય અને મિશ્રમને વેગ સર્વ છવાસ્થ જીને હેય પણ સર્વજ્ઞ ન હોય તે કારણથી એ બે મનેયેગમાં કેવળજ્ઞાન સિવાયના 4 છાઘસ્થિકજ્ઞાન હોય. (20) ના રૂ–પૂર્વોક્ત રીતે કેવળજ્ઞાન નહિ હોવાથી કેવળદર્શન સિવાય ત્રણ દર્શન હોય છે. (6) ગુજસ્થાન ફર–જ્યાં સુધી જ્ઞાનાવરણકર્મને ઉદય છે ત્યાંસુધી અસત્ય અને મિશ્ર મનવચનગ હોય છે, અને જ્ઞાનાવરણને ઉદય ૧૨મા ગુણસ્થાન સુધી છે માટે અસત્ય અને મિશ્રમનગ પણ ૧૨મા ગુણસ્થાન સુધી જ છે. ત્યારબાદ તેરમાદિ ગુણસ્થાને સર્વસને માત્ર સત્ય અને વ્યવહાર મનવચનગ હોઈ શકે છે. (22) જન ૨૦–પૂર્વોક્ત રીતે કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપગ નહિ હેવાથી અસત્ય અને મિશ્રમનોગમાં 10 ઉપગ છે. () ભાઇ કક્ક્ષાયિકના 9 ભાવમાંથી 5 દાનાદિ લબ્ધિ અને કેવળજ્ઞાન તથા કેવળદર્શન એ છ ક્ષાયિકલબ્ધિ સર્વસનેજ હોય અને સર્વજ્ઞને અસત્ય તથા મિશ્રમનેયેગ છે નહિ માટે એ 7 ક્ષાયિકભાવ સિવાયના ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિકચારિત્ર For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy