SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ વર્ણાદિ હોય છે તે પણ એક વદિ જે મુખ્ય હોય છે તે મુખ્ય વર્ણને અને તે વર્ણનામકર્મ ગણાય છે. જીવ જ્યારે વક્રગતિએ પરભવમાં ઉત્પન્ન થવાને હોય ત્યારે માર્ગમાં જે સ્થાને વળવાનું આવે તે સ્થાને વાળનારકર્મ કનુ નામ કહેવાય છે, તેમાં દેવગતિમાં વક્રગતિએ જતાં રસ્તામાં વાળનાર કર્મ તે સેવાનુપૂર્વી, એ અર્થને અનુસાર મનુપાનુpળ, તિર્થયાનુપૂર્વી અને નાનુપૂર્વી નામકર્મ જાણવું. જેનાથી જીવ દારિકાદિ શરીરવડે જાળદ,હસ્તિ અને હંસની પેઠે મલપતી મંદ ગતિએ ચાલે તે સુમવિદાયોતિ નામકર્મ, અને ગર્દભ તથા ઉંટની પેઠે ઉભડક ચાલ ચાલે તે શુમવિટાતિ નામકર્મ. - જેનાથી જીવ ત્રાસપણું પામે તે સરનામકર્મ, જેનાથી જીવનું શરીર ઈન્દ્રિય ગેચર થઈ શકે એવું સ્થળ થાય તે પાવર નામકર્મ, જેનાથી જીવ સ્વયેગ્ય સર્વ પર્યાપ્તિઓ સમાપ્ત કરી મરણ પામે તે પcતનામકર્મ, જેનાથી એક જીવ એક આખા શરીરને અધિષ્ટાતા હોય પણ તે શરીરમાં બીજા જીવનું સ્વામીપણું ન હોય તે પ્રત્યે નામકર્મ, જેનાથી દાંત વિગેરે અવય દ્રઢ-સ્થિર હોય તે સિનામવર્ષ, જેનાથી જીવના શરીરના અવયવ ઈષ્ટ એટલે બીજાને સ્પર્શ થતાં પ્રિય લાગે એવા હોય તે સુમનામકર્મ, જેનાથી જીવ લેકને અનુપકારી છતાં પ્રિય લાગે તે સમાપનામકર્મ, જેનાથી સ્વર કેયલ વિગેરેના સરખે મધુર હેય તે સુનામકર્મ, જેનાથી જીવનું યુક્તિવિકલ અને અનુચિત વચન પણ લેકને પ્રિય અને આદરવા યોગ્ય લાગે તે આયનામકર્મ. અને જેનાથી જીવ ઉલટું કાર્ય કરે તેપણુ જશ કીતિ પામે તે અનામકર્મ. એ દશ કર્મને સમુદાય “કરવા કહેવાય. જેનાથી જીવ સ્થાવરપણું પામે તે સ્થાવર નામકર્મ, જેનાથી જીવનું શરીર ઈન્દ્રિયને અગોચર એવું સૂમ થાય તે સમ. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy