SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 330 જાય તોપણ છે અથવા 8 રજજુ દીર્ઘ અવગાહના વક્રિયસમુદ્ર ઘાતની અપેક્ષાએ હોય. (31) ચિતિ–ભવસ્થિતિ ઉપશમ સમ્યક્ત્વવત્, અને કયરિથતિ જઘન્ય અન્તર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટથી બે મનુષ્યભવ અધિક 66 સાગરેપમ પ્રમાણ છે. કારણકે પૂર્વોડ વર્ષાયુષ્યવાળો મનુષ્ય શોપશમ સમ્યક્ત્વ પામી ચારિત્ર અંગીકાર કરી અનુત્તરમાં 33 સાગરોપમ આયુષ્યવાળે દેવ થઈ ત્યાંથી આવી પૂર્વકોડ વર્ષાયુષ્યવાળે મનુષ્ય થઈ પુન: એજ રીતે અનુત્તર દેવ થાય તે બે પૂર્વ કોડ અધિક 66 સાગરેપમ હોય. અથવા એજ રીતે ત્રણ વાર અમૃત સ્વર્ગમાં બાવીસ બાવીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થાય તે ત્રણ પૂર્વકોડવર્ષ અધિક 66 સાગરિપમ સુધી ક્ષપશમ સમ્યક્ત્વ રહે. ત્યારબાદ અવશ્ય મિશ્ર સમ્યક્ત્વ પણ પામે. (36) ચરિ-ઉપશમ સભ્યત્વવત્, સાયિકસમ્યકત્વમાં. () જત ક–અહિં ક્ષાયિકસમ્યક્ત્વની પ્રાપ્તિનો પ્રારંભ કરનાર મનુષ્યજ હોય, પરંતુ ક્ષાયિકસમ્યકત્વ પામવા ગ્ય કિયાની સમાપ્તિ કરી ક્ષાયિકસમ્યકત્વ પામનાર ચારે ગતિના જીવ હાય. (2) રુદ્રિય 1, (3) રાય 2, (ત્રણ), (4) રોગ 26, (9) વેઃ રૂ, (6) કપાય -ર, (7) જ્ઞાન 9 (કેવળ સહિત ), (8) જ્ઞાન , (6) સંયમ 7, (20) કુન , (22) રથ દ, (12) મદચ 2, (3) સભ્ય 2 (ક્ષાયિક ), (4) સંક્ષિા 2 (સંક્ષિ,) (10) Tદાર 2 (ક્ષયે 50 વત્ ), (6) ગુજરથ. 22 (ચાથાથી ચૌદમા સુધી) - સુગમ છે. (7) મે ૨-૨૬૮–ચાદભેદમાંના સંક્ષિ સંબંધિ બે ભેદ હોય, અને પંચ ત્રેસઠમાંના છવીસ વૈમાનિક અને નવ For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy