SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 331 કાન્તિકના પર્યાપ્ત તથા અપર્યાપ્ત મળે છે. દેવભેદ, 30 કર્મભૂમિજ મનુષ્ય, 60 અકર્મભૂમિ જ મનુષ્ય (અન્તદ્વીપ વિના), 2 ગર્ભજ ચતુષ્પદ યુગલિક તિચ, અને 6 પ્રથમની ત્રણ પૃથ્વીના નારક, એ સર્વ મળી 168 છવભેદ હાય. કારણકે ક્ષાયિકસમ્યક્ત્વ સહિત એટલા જીવભેદમાં જઈ શકાય. (8) જaffસ , (2) બળ 20, (20) સંજ્ઞા 4-2, (ર) કvમ 1, (22) 4 ૨-સુગમ છે. (ર૩) ચિંધ ૮-૭૨-ક્ષપશમ સમ્યકત્વવત્ - (ર૪) 32 8-202 (૨૦)–કુજાતિ 4, સ્થાવરાદિ 4, અનંતાનુબંધિ , આતપ, દર્શનમેહનીય 3, કુસંઘયણ 5, એ 21 વિના શેષ ૧૦૧નો ઉદય છે. અથવા પ્રતિપન્ન ક્ષાયિક સમ્યગદ્રષ્ટીને પ કુસંઘયણ પણ સંભવે માટે 106 નો ઉદય હોય. (ર૧) કીરના 8-202 (26) –ઉદયવત્ (ર૬) સત્તા ૮–સુગમ છે (કારણ કે દર્શનસસકની સત્તા ન હોય). (27) સારો ઉ, (28) વંતુ રૂ-૪૮–ક્ષપશમ સમ્યકૃત્વવત્, (22) દયાજ દ–કારણકે કેવલીભગવાનને પણ ક્ષાયિકસમ્યકત્વ છે. માટે પશમ સભ્યત્વનાં 12 ધ્યાન સહિત 4 શુલધ્યાન વિશેષ છે. - (રૂ) સંધાન ? (૬)-કારણકે સર્વજ્ઞ વિચરતા હોય તે કાળના વજીભનારાચસંઘયણ મનુષ્યજ ક્ષાયિકસમ્યક્ત્વ પામી શકે અથવા પ્રતિપન્ન ક્ષાયિક સમ્યગદ્રષ્ટિને સર્વે સંઘયણ હોય, માટેજ 1. વર્તમાનકાળમાં કેટલાએક કહે છે કે “૧માનકાળે આ ક્ષેત્રમાં પણ ક્ષાયિકસભ્યત્વ પ્રાપ્ત થાય” એ વચન મતિકપિત કહેવાય. પરતુ પ્રથમના કાળમાં અથવા અન્ય ક્ષેત્રમાં સાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત કરીને અહિં આવે તો સાયિક સમ્યકુવ પ્રતિપન્નભાવે હવામાં વિરોધ નહિ. શ્રી દુપસહવિત. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy