________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 331 કાન્તિકના પર્યાપ્ત તથા અપર્યાપ્ત મળે છે. દેવભેદ, 30 કર્મભૂમિજ મનુષ્ય, 60 અકર્મભૂમિ જ મનુષ્ય (અન્તદ્વીપ વિના), 2 ગર્ભજ ચતુષ્પદ યુગલિક તિચ, અને 6 પ્રથમની ત્રણ પૃથ્વીના નારક, એ સર્વ મળી 168 છવભેદ હાય. કારણકે ક્ષાયિકસમ્યક્ત્વ સહિત એટલા જીવભેદમાં જઈ શકાય. (8) જaffસ , (2) બળ 20, (20) સંજ્ઞા 4-2, (ર) કvમ 1, (22) 4 ૨-સુગમ છે. (ર૩) ચિંધ ૮-૭૨-ક્ષપશમ સમ્યકત્વવત્ - (ર૪) 32 8-202 (૨૦)–કુજાતિ 4, સ્થાવરાદિ 4, અનંતાનુબંધિ , આતપ, દર્શનમેહનીય 3, કુસંઘયણ 5, એ 21 વિના શેષ ૧૦૧નો ઉદય છે. અથવા પ્રતિપન્ન ક્ષાયિક સમ્યગદ્રષ્ટીને પ કુસંઘયણ પણ સંભવે માટે 106 નો ઉદય હોય. (ર૧) કીરના 8-202 (26) –ઉદયવત્ (ર૬) સત્તા ૮–સુગમ છે (કારણ કે દર્શનસસકની સત્તા ન હોય). (27) સારો ઉ, (28) વંતુ રૂ-૪૮–ક્ષપશમ સમ્યકૃત્વવત્, (22) દયાજ દ–કારણકે કેવલીભગવાનને પણ ક્ષાયિકસમ્યકત્વ છે. માટે પશમ સભ્યત્વનાં 12 ધ્યાન સહિત 4 શુલધ્યાન વિશેષ છે. - (રૂ) સંધાન ? (૬)-કારણકે સર્વજ્ઞ વિચરતા હોય તે કાળના વજીભનારાચસંઘયણ મનુષ્યજ ક્ષાયિકસમ્યક્ત્વ પામી શકે અથવા પ્રતિપન્ન ક્ષાયિક સમ્યગદ્રષ્ટિને સર્વે સંઘયણ હોય, માટેજ 1. વર્તમાનકાળમાં કેટલાએક કહે છે કે “૧માનકાળે આ ક્ષેત્રમાં પણ ક્ષાયિકસભ્યત્વ પ્રાપ્ત થાય” એ વચન મતિકપિત કહેવાય. પરતુ પ્રથમના કાળમાં અથવા અન્ય ક્ષેત્રમાં સાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત કરીને અહિં આવે તો સાયિક સમ્યકુવ પ્રતિપન્નભાવે હવામાં વિરોધ નહિ. શ્રી દુપસહવિત. For Private And Personal Use Only