SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 289 એ પાંચ ભાવ બાદ કરતાં શેષ 35 ભાવ મન ૫ર્યવજ્ઞાનમાં (મુનિ સંબંધિ) હાય. (રૂ) સજાના–જન્મદેહની અવગાહના જઘન્ય 2 હાથ, અને ઉત્કૃષ્ટ 500 ધનુષ્ય. એથી કમી અથવા વધુ ઉંચી કાયાવાળા મનુષ્ય ચારિત્ર ન પામે તેથી મન:પર્યવજ્ઞાન પણ ન પામી શકે. તથા ઉત્તરદેહની અવગાહના અવધિજ્ઞાનવત્, અને સમુદ્દઘાતકૃત અવગાહના અનુત્તરમાં ઉપજતી વખતે 7 રાજુ પ્રમાણ દીર્ઘ હોય છે. સમુદ્યાતઅવગાહના અસંખ્યાત જન (અનુત્તર સુધી.) મરણ આશ્રયિ. () રિથતિ–ભવસ્થિતિ જઘન્ય 8 વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વકોડ વર્ષ, અને કાયસ્થિતિ જઘન્યથી 1 સમય તે અવધિજ્ઞાનવત્ જાણવી. અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ દેશન (લગભગ 8 વર્ષ ન્યૂન) પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે. કારણકે એથી અધિક આયુવ્યવાળા યુગલિક હોય, તેમને સર્વવિરતિના અભાવે મન:પર્યવ હોય નહિ, અને 8 વર્ષની અંદર પણ ચારિત્ર પ્રાપ્ત ન થાય માટે 8 વર્ષથી કમી વયવાળાને પણ મન:પર્યવ ન હેય. (36) ચરિ–મન:પર્યવજ્ઞાનમાં 14 લાખ મનુષ્યોનિ ગણાય. અને સચિત્તાદિ ભેદમાં 1 મિશ્રનિ, શીતાદિમાં શિતેણનિ, સંવૃતાદિમાં સંવૃતવિવૃતાનિ, અને શંખાવર્નાદિમાં કુર્મોન્નતા તથા વશીપત્રા એ બે યોનિ હોય છે. શેષ ભેદ મનુષ્ય આશ્રયિ પ્રાપ્ત ન હોય, અને શંખાવનિ અપર્યાપ્ત આશ્રયિ હોવાથી પ્રાપ્ત ન હોય. इति मनःपर्यवज्ञाने 36 द्वारप्राप्तिः समाप्ता. કેવળજ્ઞાનમાં. (2) જતિ –મનુષ્યગતિમાં કેવળજ્ઞાન હોય માટે (2) નિદ્રા –મનુષ્ય પંચેન્દ્રિય હોય છે માટે For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy