SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 162 જ રૂ-–મૂળગ ત્રણ અને ઉત્તગ પાંચે શરીરના સાત રોગ અને ચાર મનેયેગ તથા ચાર વચનગ મળી 15 હાય. () વૈદ રૂ–સ્ત્રી, પુરૂષ, અને નપુંસક એ ત્રણે વેદ છે. (6) કપાય -2 - સુગમ છે. (9) ન ક–સમ્યગદષ્ટિ મનુષ્યને પચે જ્ઞાન હેય છે. (8) રૂ, (2) સંગમ છ () વર્ણન , (2) ફા ઉ, (2) માર્ચ 2, (13) સરથા દ, (ક) સાતિય 2 (કારણકે સમુર્ણિમ મનુષ્ય અસંક્ષિ છે)–સુગમ છે. () મારા ર–મનુષ્ય છ દિશિને આહાર ગ્રહણ કરે છે તેનું કારણ દેવવત્ જાણવું. વળી એજઆદિ ત્રણે પ્રકારને, અભેગઆદિ બે પ્રકારનો, અને સચિત્ત આદિ ત્રણે પ્રકારને આહાર ગ્રહણ કરે. કારણ સમજવું સુગમ છે. અને અનાહારીપણું વક્રગતિ વખતે એક અથવા બે સમય, તેમજ કેવલી સમુદ્રઘાત વખતે ત્રણ સમય સુધી હોય. (26) ગુથાર ૪–સર્વ ગુણસ્થાન હોય છે. (17) નીલમે ર-૩૦૩ ચાર ભેદમાંના બે જીવભેદ દેવવત હોય છે, અને પાંચસે ત્રેસઠમાંથી 15 કર્મભૂમિના, 30 અકમ ભૂમિના (યુગલિક) અને પદ અખ્તદ્વિપના ( યુગલિક ), એ 101 ગર્ભ જ અપર્યાપા તથા 101 ગર્ભજ પર્યાપ્ત અને 101 સમુચ્છિમ અપર્યાપ્ત મળી 303 ભેદ હોય છે. સમુચિઠ્ઠમ મનુછે અપર્યાપ્ત અવસ્થામાં જ મરણ પામતા હોવાથી પર્યાપ્ત ભેદવાળા ન હોય. (28) હિત 6, (62) વાળ 20, (20) સંm -2, (ર) કપાળ ફર. (2) પ્રષ્ટિ –સુગમ છે. - આ સમુર્ણિમ મનુષ્યને ઘણું હેતૃપદેશિકી સંજ્ઞા ન હોય કારણકે તેઓ અપર્યાપ્તપણામાંજ મરણ પામે છે, અને હેતુપદેશિકી સંજ્ઞા તો સિંચિત વિશિષ્ટ વિજ્ઞાનરૂપ હોવાથી પર્યાપ્ત અવસ્થામાં સંભવે છે. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy