________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૩) વય ૮-ર–મૂળ કર્મ આઠને બંધ છે, અને ઉત્તર ભેદમાં સર્વે (10) પ્રકૃતિઓને બંધ છે, કારણકે મનુષ્ય સર્વ ગતિઓમાં (સર્વ જીવભેદમાં) અવતરી શકે છે. (ર૪) 32 ૮-૨૦૧–નરકત્રિક, દેવત્રિક, તિર્યચત્રિક, કુજાતિ 4, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અને આતપ, એ 17 પ્રકૃતિએ સિવાય શેષ 105 પ્રકૃતિઓને, ઉદય હેય, અહિં , વિસર એ વચનને અનુસારે ઉદ્યોતને ઉદય ગણે છે. | (ર૦) 3 ૮-૨૦૧–ઉદયવત. (ર૬) સત્તા 8-648- સુગમ છે. (27) સર –પાંચે શરીર હોય છે. (28) કંપતુ ક-૧૭, (2) થાન , (30) સંવગ 6 ( કારણકે હાડને સદ્ભાવ છે.), (2) સંસ્થાન 6, (રૂ) agયત, 7, (33) મra -10 (ત્રણ વિરૂદ્ધ ગતિ વિના)–એ છએ દ્વાર સુગમ છે. ' રૂ રામજન્મદેહની (દારિકની) જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ તે અપર્યાપ્ત મનુષ્ય આશ્રય છે, અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની તે દેવકુરૂ તથા ઉત્તર કુરૂક્ષેત્રના યુગલિક મનુષ્ય આશ્રયિ છે. તેમજ ઉત્તરદેહની (વૈક્રિયની અને આહારકની) અવગાહના પ્રારંભમાં જઘન્ય અંગુલને સંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ ચાર અંગુલ અધિક એક લાખ યોજન પ્રમાણ છે. કારણકે દેવ ભૂમિથી ચાર અંગુલ ઉચે રહે છે, તેમજ દેવ તથા મનુષ્યનું ઉત્તર ક્રિય શરીર મસ્તકની સપાટી સરખી આવે તેટલું ઉંચું રચાય છે. વળી ઉત્તર દેહમાં આહારકની અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટ એક હાથની જ હોય છે, તેમજ સમુદ્દઘાતકૃત 1 મનુષ્યને ઉત્તર ક્રિય શરીર આશ્રયિ ક્રિકનો ઉદય, અને સર વિલિય એ વચનને અનુસારે મુનિને ઉઘાતને ઉદય ગણેલા છે. અન્યથા 102 પ્રકૃતિઓને ઉદય ગણાય. For Private And Personal Use Only