________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (30) સંઘચા , (રૂ8) સૈરથાન 6, (રૂ૨) મુઘાત રે, (33) માત્ર ક–રૂર, (રૂક) મરદના, (30) સ્થિતિ (36) યોનિ –એ સર્વ દ્વાર આહારકમિશ્રવત્ કહેવા इतिश्री आहारकयोगे 36 द्वारप्राप्तिः समाप्ता. તૈજસ કાર્મસુકાયાગમાં. તેજસકામકાયવક્રગતિમાં કોઈક જીવને 1, કેઈને 2, કોઈને 3, કેઈને 4, અને કોઈને 5 સમય હોય છે. અને ઉત્પત્તિના પ્રથમ સમયે બહારપર્યાતિ વખતે પણ હોય છે. તેમજ આઠ સમયના કેવલી સમુદ્દઘાતમાં ત્રીજે, ચોથે અને પાંચમે સમયે તૈજસકામણગ હોય છે, માટે પૂર્વભવમાંથી પરભવમાં જતાં માર્ગસ્થ જીવઆશ્રયિ, ઉત્પત્તિના પ્રથમ સમયવતી જીવ આશ્રયિ અને સમુઘાતવતી કેવલી ભગવાન આશ્રયિ યથાસંભવ ગત્યાદિ 36 દ્વારની પ્રાપ્તિ નીચે પ્રમાણે– () જતિ , (2) બ્રિજ 2-2-3-4-6, (3) વા , –એ સર્વ જેને પૂર્વભવમાંથી પરભવમાં વક્રગતિએ જતાં તૈજસકર્મણાગ હોય છે. (8) યોગ –તેજસકામણુકાયાગ વખતે માર્ગસ્થ તથા કેવલીને એક તેજસકાણકાગ હોય, કેવલી ભગવાનને જે કે દારિકાદિ 7 ગ છે પરંતુ તે લબ્ધિ અપેક્ષાઓ જાણવા, તેમજ પ્રવર્તમાન અપેક્ષાએ એક કામણગ જાણવો. વળી જેમ મનેયેગમાં વચનગાદિ લબ્ધિભાવે ગણ્યા તેમ તૈજસકામણગ 1. આ તૈજસકાર્મણકાગનું સંક્ષિપ્ત નામ કામણગ પણ કહેવાય છે, વળી તેજસોગનું કાર્ય અને કામણગનું કાર્ય ભિન્ન છે તોપણ બને સાથેના સાથે જ રહેવાથી શાસ્ત્ર પ્રણેતાઓએ બન્ને યોગોને 1 યોગરૂપ ગયા છે. વળી અનાદિકાળના સહચારી હોવાથી એમાં મિયોગપણની વિવફા નથી. For Private And Personal Use Only