SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 258 (રૂદ) નિ–૧૪ લાખ યોનિ મનુષ્યાપેક્ષાએ છે. શેષ સચિત્તાદિનિના ભેદ સચિત્તાચિત્ત, શિતોણ, સંવૃતવિવૃત, કુર્મોન્નતા, અને વંશીપત્રા એ પાંચ એનિ છે. इति आहारकमिश्रयोगे 36 द्वारप्राप्तिः समाप्त.. આહારોગમાં. (2) તિ , (2) મિથ 1, (3) જાય છે, (ક) જ 2, (9) 26 2, (6) sir -22, (7) જ્ઞાન , (8) અજ્ઞાન , (2) સંયમ 2, (20) ન 3, () રયા દ, (12) અષ્ય 2, (3) સભ્યત્વે 2, (4) સં વ , () –એ સર્વ દ્વાર આહારકમિશ્રવત્ કહેવાં તેમાં તફાવત એ જ કે આહારકમિશ્રને સ્થાને આહારકગ કહે. (26) ગુરથાન ર–પ્રમત્તમુનિ આહારકશરીર અન્તમુહૂર્તમાં રચી રહ્યા બાદ અપ્રમત્તપણે પામી શકે છે, પણ રચના વખતે અપ્રમત્તપણે પામે નહિ, કારણકે રચનાને પ્રારંભ મુનિને ઉત્સુકતાના પરિણામે હોય, નેઅ ઉત્સુક્તા તે મુનિને પ્રમાદ સ્થાન છે, તેમજ સંહરણ વખતે પણ આહારક સંહરણના ઉપગવાળા હોવાથી અપ્રમત્તપણું હાય નહિ, માટે પ્રારંભ અને સંહરણની વચ્ચે આહારકગ વર્તતાં અપ્રમત્તપણાની પ્રાપ્તિ થઈ શકવાથી આહારકગમાં છઠું અને સાતમું એ બને ગુણસ્થાન સંભવે છે. (17) GH 6-6, (28) પfa 6, (26) 20, (20) રંજ્ઞા ક-૨, (22) 3 ચોગ 7, (22) gષ્ટ 2, (23) વૈધ 8-, (ર૪) 32 ૮-ધ્ર૭, (29) ૩યોજના 8-63, (26) સત્તા 848, (27) રર 4, (28) વૈષતુ ર–ર–આહારકમિશ્રવતુ. (ર૧) દાન ૭——પ્રમત્ત ગુણસ્થાનમાં 3 આર્તધ્યાન, અને અપ્રમત્ત ગુણસ્થાનમાં જ ધર્મધ્યાન હોય, માટે એ બે ગુણસ્થાનવતી આહારકામાં 7 ધ્યાન ગણાય. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy