________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 272 5. પૂર્વ કોડવર્ષ આયુષ્યવાળી સ્ત્રીસતતપણે 7 વાર સ્ત્રીપણું પામી આઠમે ભવે 3 પલ્યોપમ આયુષ્યવાળી યુગલિક સ્ત્રી થઈ કાળ કરી સધર્મ સ્વર્ગમાં જઘન્યસ્થિતિવાળી એટલે 1 પાપમવાળી અપરિગૃહિતા અથવા પરિગ્રહીતા દેવી થાય, ત્યાંથી આવ્યાબાદ અવશ્ય સ્ત્રીવેદ બદલાય છે, માટે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 4 પપમ 7 કોડપૂર્વવર્ષ પ્રમાણ છે. દ્રવ્યસ્ત્રીની જઘન્ય કાયસ્થિતિ આયુષ્યવત (256 આવલિકારૂપ) અન્તમુહૂર્વ અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ભાવસાવત્, (36) ચનિ–સ્ત્રીવેદની નિ મનુષ્ય તિચપચેન્દ્રિય અને દેવની મળી 18 લાખ છે. શેષ સચિત્તાદિ ભેદનું સ્વરૂપ દેવ, મનુષ્ય અને તિર્યચપંચેન્દ્રિયની યોનિના સ્વરૂપને અનુસારે મેળવીને આગળ પુરૂષદમાં કહેવાશે તે રીતે 5 ભેદે છે. इति स्त्रीवेदे 36 द्वारप्राप्तिः समाप्ता. પુરૂષદમાં. (2) જતિ રૂ, (2) નિદ્રા , (3) કાય –સ્ત્રીવેદવતું. (9) ચા –સ્ત્રીવેદ કરતાં આહારકના બે પેગ અધિક છે. (9) ઘેર 2, (6) કૃષય ક૨૩, (7) જ્ઞાન છે (1), (8) જ્ઞાન રૂ—સ્ત્રીવેદવત્ (1) સંયમ 6 (૭)–ભાવપુરૂષમાં સૂક્ષ્મસંપાય તથા યથાપ્રખ્યાત ચારિત્ર વિના શેષ પાંચ ચારિત્ર, અને દ્રવ્યપુરૂષમાં સર્વે ચારિત્ર હોય. (20) ન 3 (4), (22) ક્યા 6, (22) મધ્ય 2, (3) મુખ્યત્વ 6, (24) સંન્નિત્વ , (29) સાદર 2, (26) ગુખચાર 2 (24), (7) કોમેટ ર–કર (કર), (બાદ કરેલા 70 દેવભેદ વધારવાથી) (28) , (21) વાળ 20, (ર૦) HT For Private And Personal Use Only