________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 256 (27) કોમેન્ટ ––ચૌદ ભેદમાંથી મુનિ સંક્ષિપર્યાયરૂપ એક ભેટવાળા છે, અને પાંચસેત્રેસઠમથી મુનિમાં 15 કર્મભૂમિના સંક્ષિપર્યાપ્ત મનુષ્યના 15 ભેદ છે. (28) પત્તિ , (22) કાળ 20, (20) સંજ્ઞા 4-2- પ્રમત્તમુનિને એ સર્વ હોય છે. માત્ર હેતુપદેશિકી સંજ્ઞા નહિ હેવાથી સંજ્ઞા બે છે. (22) 3 ૭—–પ્રમત્તમુનિને કેવલદ્ધિક અને 3 અજ્ઞાન એ પાંચ ઉપગ સિવાયના શેષ 7 ઉપગ હોય છે. (રર) દિ –-પ્રમત્તમુનિ સમ્યગદષ્ટિ હોય છે. (ર૩) વંધ ૮-દૂર–છ ગુણસ્થાને મૂળ આઠકર્મને અને ઉત્તરભેદે 63 કર્મને બંધ છે. (ર) 302 ૮-૬૭-–પ્રમત્તગુણસ્થાને 81 ના ઉદયમથી દારિકશ્ચિક, સંઘયણ 6, અશુભ સંસ્થાન 5, અશુભગતિ 1, એ 14 પ્રકૃતિ બાદ જતાં શેષ 67 પ્રકૃતિને ઉદય છે. (ર) કોરા ૮-૬––ઉદયવ (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) ફીર ક—એક જીવને સમકાળે વૈકિય અને આહારકશરીર નહિ હોવાથી વૈક્રિય સિવાયનાં 4 શરીર હોય. (28) ચિંધતુ ર-૨૨આર કષાય, એક આહારકમિશકાયગ, 4 મનોગ, 4 વચનગઅને એ પ્રણાણે 21 બંધહેતુ હોય. અહિં આદારિકકાગ છે તે પણ પૈણ હોવાથી ગણે નથી. તેમજ મૂળબંધહેતુ કષાય અને વેગ એ બે છે. 1. ઔદારિક દેહની અપેક્ષાએ પર્યાપ્તપણું છે, અને આહારકદેહ આથયિ અપર્યાપ્તપણું છે, તો પણ અહિં મૂળદેહની અપેક્ષાએ 6 પર્યાપ્તિએ ગણી છે. અન્યથા આહારકશરીરની તે બે અથવા પાંચ પર્યાપ્તિઓજ ગણાય. For Private And Personal Use Only