________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 236 કાય છે, અને વૈક્રિય તથા આહારક સમુદઘાતમાં જેકે વૈક્રિય તથા આહારક યોગ હોય છે તે પણ દેહવ્યાપારમાત્રની અપેક્ષાએ દારિક મેગીને એ બન્ને યુગ ગણવા, અથવા વૈક્રિય સમુદ્દઘાતમાં વચ્ચમાં કેટલાક સમય આદારિકગને સદ્ભાવ હોય. (33) માવલ-૨–દેવગતિ અને નરકગતિ એ બે ઔદયિક ભાવ સિવાયના સર્વે ( 51 ) ભાવ હોય છે. (રૂ) ગવાદના–જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ સંબંધિ અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક 1000 જન તે દારિકગી વનસ્પતિકાયિક કમળ વિગેરેની જાણવી, તથા સમુદઘાતકૃત અવગાહના મરણ તથા કેવલી મુદ્દઘાત આથયિ 14 રજ પ્રમાણુ દીર્ઘ છે, તથા ઉત્તરદેહાવગાહના સામાન્ય કાયયાગવત્ જાણવી. (30) સ્થિતિ–ઉપયોગની અપેક્ષાએ જઘન્ય કાયસ્થિતિ 1 સમય, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત છે, ત્યારબાદ અવશ્ય ગાન્તર થાય અથવા વેગથી નિવૃત્ત થાય. અને ઉપયોગ હિતપણે ગણતાં અપર્યાપ્તપણાના અન્તર્મુહૂર્ત ધૂન ભવસ્થિતિ તુલ્ય કાયસ્થિતિ જાણવી. દાંરિક યોગીનું આયુષ્ય જઘન્યથી અન્તમેં હૂર્ત અને ઉત્કૃષ્ટથી 3 પલ્યોપમ પ્રમાણ છે. (રૂદ) યતિ–નારકની 4 લાખ અને દેવની 4 લાખ યુનિ બાદ કરતાં શેષ 7200000 નિ છે. શેષ સચિત્તાદિ સર્વે ભેદ અંગીકાર કરવા. इति श्री औदारिककाययोगे 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only