SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રરૂપ દારિયોગ વખતે વૈક્રિય તથા આહારકકાય. જોકે ન હોય તેપણ વૈકિયશરીરનામકર્મનો અને આહારકશરીરનામ કર્મનો ઉદય સંભવે છે, અહિં તિર્યંચ મનુષ્યને વૈક્રિયશરીરને સંબંધ ગણ્યા છે, અને શાસ્ત્રમાં પ્રાય: ઘણે સ્થાને દેવનારકને અંગેજ વૈક્રિય શરીર ગયું છે. (ર) ૩થી ૮-૨૪–-ઉદયવત. (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) શરીર ક—આદારિક કાયાગ વખતે શરીર પાંચ હોય છે. જોકે બે પેગ સમકાળે નહિ હોવાથી દારિક કાયયોગ વખતે વૈકિયાદિ કાયમ ઉપગ પૂર્વક ન પ્રવર્તે પરન્તુ ઉપગ રહિતપણે એક સમયમાં દારિકગ સાથે વૈકિય વા આહારક એમ બે પેગ પ્રવર્તે, પરંતુ સમકાળે દારિક, વેકિય, અને આહારક એ ત્રણ યુગ ન પ્રવર્તે, કારણકે સમકાળે વૈક્રિય અને આહારક એ બે શરીરની એક જીવને પ્રાપ્તિ ન હોય, તે ત્રણ ચેગ સમકાળે કેમ પ્રવતી શકે ? માટે એક જીવને સમકાળે દારિક, વૈક્રિય, તેજસ, અને કાર્મણ, અથવા ઔદારિક, આહારક, તેજસ અને કામણ એ બે પ્રકારે જુદે જુદે વખતે 4 શરીર હોઈ શકે છે, માટે સામાન્યથી ઔદારિયેગમાં પાંચે શરીરની પ્રાપ્તિ છે. (28) વૈષતુ ક-૧૨–સુગમ છે (શેષ દ કાયયોગ પણ ન ગણવાથી ). (22) થાન –અગી ગુણસ્થાનમાં પ્રાપ્ત થનાર છેલ્લા એક શુકલ ધ્યાન સિવાયનાં 15 ધ્યાન દારિકગમાં છે. (30) સઘન દ–તિર્યંચ તથા મનુષ્યને છએ સંઘયણ છે. () સંસ્થાન દ–સંઘયણવતું. (રૂર) નથુધાત ૭—મનુષ્યને સાતે સમુદઘાત હોય છે. વળી કેવલી સમુદઘાતમાં પહેલે અને આઠમે સમયે દાકટ) For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy