________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 306 (7) જ્ઞાન –ઉપશમ યથાખ્યાતમાં (૧૧મે ગુણસ્થાને) તથા ક્ષીણમેહરૂપ ક્ષયિક યથાખ્યાતમાં મતિ આદિ ચાર જ્ઞાન હોય, અને કેવળી ભગવાનના સગી તથા અગી ગુણસ્થાન રૂપ ક્ષાયિક યથાખ્યાતમાં કેવળજ્ઞાન હોય. માટે યથા ખ્યાત ચારિત્રમાં પાંચ જ્ઞાન હોય. (8) ૩જ્ઞાન 0, () સંઘમ? (યથાખ્યાત), (20) રન 4, (22) રચા 2 ( શુકલ), (22) મધ્ય , (3) સભ્ય 2 (ઉપશમ, ક્ષાયિક), (24) સ ભ્ય 2, (29) આદર (કેવલી મુઘાતમાં અનાહારીપણું છે માટે. ), (6) ગુજરાન છે (22-22-23-14), (27) મે 2-1, (28) પffણ 6, (22) Tળ 20. (20) સં 2-2 (આહાર તથા દીર્ઘકાલિકી, દષ્ટિવાદોપદેશિકી.), (22) ૩પયોગ 2, (ર) દૃષ્ટિ –એ દ્વારે સુગમ હેવાથી યથાયોગ્ય સ્વયં વિચારવાં. (ર૩) વૈષ ––મૂળકર્મમાં એક વેદનીયને બંધ, અને ઉત્તરભેદમાં એક શાતા વેદનીયને બંધ હેય. (રૂ) 3 7-6 –સૂક્ષ્મસંપરામાં જે 60 પ્રકૃતિઓ દર્શાવી છે, તેમાંથી સંજ્વલન લેભ બાદ કરી જીનનામ મેળવતાં 60 નો ઉદય જાણુ. અને મૂળકર્મમાં મેહનીય સિવાય 7 મૂળકર્મને ઉદય હાય. (29) કર્દીના ૭–ઉદયગત સાત કર્મ માંથી આયુષ્ય અને વેદનીય બાદ કરતાં શેષ પાંચ મૂળકર્મની ઉદીરણું છે, અને ઉત્તરપ્રકૃતિ 60 મંથી 1 આયુષ્ય અને 2 વેદનીય બાદ કરતાં પ૭ ની ઉદીરણ હોય. (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) રાપર - સૂફમસં૫રાયવતુ. (28) દૈત ૬-૧૨–-મૂળમાં એક પેગ બંધહેત છે, અને ઉત્તરહેતુમાં આહારકદ્ધિક તથા વૈક્રિયદ્ધિક એ ચાર વિના શેષ 11 એગ બંધહેતુ છે. અહિં કેવલી મુદ્દઘાત વખતના For Private And Personal Use Only