SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ત્રીજા કારણમાં કહ્યા પ્રમાણે અનાહારીપણું પણ ન હોય. કારણકે વક્રગતિનું અનાહારીપણું કંદુક ગતિએ જતા જીવને હેય માટે અનાહારીપણું નથી. અને અાગી વા કેવળીસમુદઘાતના અનાહારીપણા વખતે મરણસમુદ્દઘાતજ નથી. - (રદ) ગુણસ્થાન –મિશ્ર સિવાયનાં મિથ્યાત્વથી પ્રમત્ત સુધીનાં 5 ગુણસ્થાન હોય. કારણકે મિશ્રગુણસ્થાને મરણ નથી, અને અપ્રમત્તાદિ ગુણસ્થાને આયુષ્યની ઉદીરણ નથી. (7) કોમેદ ૨૪-૭૨-પાંચ ત્રેસઠમાંથી 9 અપર્યાપ્ત દેવ, 9 અપર્યાપ્ત નારક, અને 86 અપર્યાપ્ત યુગલિક સિવાયના શેષ 371 જીવદ હોય. કારણકે દેવાદિકનું અપર્યાપ્ત અવસ્થામાં મરણ ન હોય. (રર) ર–મિશ્રદષ્ટિ વિના. (ર૪) 322 ૮-૨૨૪—મિશ્રમેહનીય, જીનનામ, આહાક દ્વિક, અને આનુપૂવી 4 વિના ૧૧૪ને ઉદય હાય. અહિં આહારકદ્ધિકની રચના મરણ વખતે ન હોય, (વિક્રિયની રચનામાં મરણ હોય છે). વળી આનુપૂવને ઉદય વક્રગતિમાં છે, અને તે મરણ પામી ગયેલાનેજ પરભવમાં જતાં માર્ગમાં હોય છે માટે તે વખતે મરણસમુદ્દઘાત નથી. (ર) કરતા ૮-૨૪–ઉદયવત (27 વીર કઆહારકશરીર વિના. કારણકે આહારક દેહમાં વર્તતે જીવ મરણ ન પામે (-ઉત્તરક્રિયમાં વર્તતે મરણ પામે.) , (28) વધે, કવરૂ–આહારકગિ , દારિકમિત્ર ગ અને કામણગ વિના. 1. કર્મપ્રતિ વિગેરેના અભિપ્રાય પ્રમાણે યુગલિકે અપર્યાપ્ત અવ સ્થામાં મરણ પામે છે, પરંતુ તેની અહિં અવિવેક્ષા છે. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy